JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: જેના જલીય દ્વાવણમાં બંન્ને આયનો રંગીન છે તેવા નીચે આપેલામાંથી યુગ્મોની સંખ્યા 3 છે.
\(\left[ Sc ^{3+}, Ti ^{3+}\right],\left[ Mn ^{2+}, Cr ^{2+}\right],\left[ Cu ^{2+}, Zn ^{2+}\right]\) અને \(\left[ Ni ^{2+}, Ti ^{4+}\right]\)
વિધાન II: \(Th ^{4+}, Ce ^{4+}, Gd ^{3+}\) અને \(Eu ^{2+}\) પૈકી \(Th ^{4+}\) સૌથી પ્રબળ રિડકશન કર્તા છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
- B વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
- C વિધાન I અને વિધાન II બંને ખોટા છે
- D વિધાન I અને વિધાન II બંને સાચા છે
Answer & Solution
Correct Answer
(C) વિધાન I અને વિધાન II બંને ખોટા છે
Step-by-step Solution
Detailed explanation
\(Sc ^{3+} Ti ^{4+}\) અને \(Zn ^{2+}\) રંગવિહીન છે. \(Th ^{4+}\) રિડક્શનકર્તા તરીકે વર્તી શકતો નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રકાશસંશ્લેષણમાં ગ્લુકોઝનો દરેક અણુનુ સંશ્લેષણ .........નો સમાવેશ કરે છે.JEE Mains 2013 Medium
- \(\mathrm{V}_2 \mathrm{O}_3, \mathrm{~V}_2 \mathrm{O}_4\) અને \(\mathrm{V}_2 \mathrm{O}_5\) માંથી ઉભયધર્મી ઑક્સાઈડ, આલ્કલી સાથે પ્રક્રિયા કરતાં ઑક્સાઈડ ઍનાયન બનાવે છે. ઑક્સાઈડ ઍનાયનમાં V નો ઑક્સિડેશન આંક _______ છે.JEE Mains 2025 Medium
- મિથાઈલ સાયક્લો હેકઝેન મોનો ક્લોરીનેશન કરતા મળતા સમધટકોની (અવકાશીય સમધટકો સાથે) કુલ સંખ્યા \(....\) છે.JEE Mains 2022 Medium
- \(298\,K\) પર, પાણીમાં સિલ્વર કલોરાઈડની દ્રાવ્યતા \(1.434 \times 10^{-3}\,g\,L ^{-1}\) છે સિલ્વર ક્લોરાઈડ માટે \(-logK_{sp}\) નું મૂલ્ય \(...........\) છે.(આપેલ:મોલર દળ:\(Ag=107.9\,g\,mol^{-1}\) અને \(Cl=35.5\,g\,mol^{-1}\))JEE Mains 2023 Hard
- નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)
JEE Mains 2021 Easy - \({K}^{+}, {Na}^{+}, {Al}^{3+}\) અને \({Mg}^{2+}\)ની આયનીય ત્રિજ્યા ક્યા ક્રમમાં છે?JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
JEE Mains 2022 Medium - જેમના દિક્રકોસાઈન \(l+m-n=0,3l^{2}+m^{2}+c n l =0\) સંબંધો દ્વારા આપેલ છે તેવી બે રેખાઓ જો સમાંતર હોય,તો \(c\)ની ઘન કિંમત \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- વિધેય \(f(x)=|5 x-7|+\left[x^{2}+2 x\right]\) ની અંતરાલ \(\left[\frac{5}{4}, 2\right]\) પર મહતમ અને ન્યૂનતમ કિમંતોનો સરવાળો મેળવો. કે જ્યાં \([ t ]\) એ મહતમ પૃણાંક વિધેય છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(X _{1}, X _{2}, \ldots, X _{18}\) એ \(18\) અવલોકન છે કે જેથી \(\sum_{ i =1}^{18}\left( X _{ i }-\alpha\right)=36 \quad\) અને \(\sum_{i=1}^{18}\left(X_{i}-\beta\right)^{2}=90,\) જ્યાં \(\alpha\) અને \(\beta\) ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે. જે આ અવલોકનોનું પ્રમાણિત વિચલન \(1\) હોય, તો \(|\alpha-\beta|\) નું મૂલ્ય ........ થાય. .JEE Mains 2021 Hard
- જ્યારે થોડીક માત્રામાં નેપ્થોલિનને બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝિનના ઠારબિંદુમાં શું થાય છે?JEE Mains 2024 Hard
- ધારો કે \(a_1, a_2, a_3, \ldots\) એક સમાંતર શ્રેણી છે.જો \(a _7=3\),ગુણાકાર \(a _1 a _4\) ન્યૂનતમ. હોય અને તેનાં પ્રથમ \(n\) પદોનો સરવાળો શૂન્ય હોય,તો \(n !-4 a_{n(n+2)}=............\)JEE Mains 2023 Hard