JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(N\) થી \(P\) ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે \(As\) થી \(Bi\) ની સહસંયોજક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે. કારણ (\(R\)) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.
- A (\(A\)) ખોટું છે પરંતુ (\(R\)) સાચું છે.
- B (\(A\)) અને (\(R\)) બંને સાચા છે અને (\(R\)) એ (\(A\)) ની સાચી સમનુતી નથી.
- C (\(A\)) સાચું છે પરંતુ (\(R\)) ખોટું છે.
- D (\(A\)) અને (\(R\)) બંને સાચા છે અને (\(R\)) એ (\(A\)) ની સાચી સમજુતી નથી.
Answer & Solution
Correct Answer
(B) (\(A\)) અને (\(R\)) બંને સાચા છે અને (\(R\)) એ (\(A\)) ની સાચી સમનુતી નથી.
Step-by-step Solution
Detailed explanation
\(NCERT\) મુજબ, વિધાન- 𝐼 : વાસ્તવિક માહિતી, વિધાન- 𝐼𝐼 સાચું છે. પરંતુ સાચી સમજૂતી એ છે કે ભારે તત્વોમાં સંપૂર્ણ ભરાયેલી d અને f-કક્ષકોની હાજરી
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Hard
- \(RNA\) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?JEE Mains 2019 Medium
- એક આયન \({ }_{22}^{48} X^{3-}\)ની કલ્પના કરો. જેના ન્યુકિલિયસ આયનમાં તેના ઈલેકટ્રોનની સંખ્યા કરતા \('a’\%\) સંખ્યા જેટલા ન્યુટ્રોન વધુ ધરાવે છ. તો \(‘a'\) નું મૂલ્ય શોધો.JEE Mains 2022 Medium
- સમતલીય સમચોરસ સંકીણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_3\right)_2 \mathrm{Cl}\left(\mathrm{NH}_2 \mathrm{CH}_3\right)\right] \mathrm{Cl}\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મુલ્ય ___________\(B.M.\) છે. (નજીકનો પૂણાંક) (\(Pt\) માટે પરમાણુક્રમાંક \(\mathrm{Pt}=78\) આપેલ છે.)JEE Mains 2024 Hard
- Xg બેન્ઝોઇક એસિડની aq \(\mathrm{NaHCO}_3\) સાથે પ્રક્રિયા કરતા \(\mathrm{CO}_2\) મુક્ત થાય છે, જે STP એ 11.2 L કદ રોકે છે.
X એ _____ g છે.JEE Mains 2025 Easy - આરંભમાં જયારે વાયુનું દબાણ \(500 \,torr\) હોય ત્યારે વાયુમય સંયોજન \(A\) નો વિધટન માટે અર્ધઆયુષ્ય \(240\, s\) છે. જ્યારે દબાણ \(250 \,torr\) હોય ત્યારે અર્ધ આયુષ્ય \(4.0 \,min\) મળે છે. તો પ્રક્રિયાક્રમ \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(Fe _3 O _4\) માંથી આયર્નના એક મોલ મેળવવા માટે જરૂરી ભારની માત્રા \(F\) માં \(....\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- એક પ્રણાલી \(200\,J\) કાર્ય કરે છે અને તે જ સમયે \(150 \,{~J}\) ગરમી શોષી લે છે. આંતરિક ઊર્જામાં ફેરફારની તીવ્રતા \(..... \, J\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- અહી \(f(x)=3^{\left(x^{2}-2\right)^{3}+4}, x \in R\) તો આપેલ પૈકી કયું વિધાન સત્ય છે ? \(P: x=0\) આગળ \(f\) એ સ્થાનીય ન્યૂનતમ છે. \(Q: x=\sqrt{2}\) આગળ \(f\) એ નતિબિંદુ છે. \(R: f^{\prime}\) એ \(x>\sqrt{2}\) માટે વધતું વિધેય છે.JEE Mains 2022 Hard
- નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- \(52\) પત્તામાંથી એક પત્તું ખોવાયેલ છે. જો બે પત્તા યાર્દચ્છિક રીતે ખેચવામાં આવે અને તે બંને પત્તા કાળી ના હોય તો ખોવાયેલ પત્તું કાળીનું ન હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2021 Medium
- ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંત ના સંદર્ભમાં ખોટુ વિધાન પસંદ કરો.JEE Mains 2024 Medium