JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે આપેલામાંથી આલ્કોહોલ માટે બનાવવાની ખોટી પદ્ધતિ શોધો.
- A આલ્કીનનું ઓઝોનાલિસીસ
- B કિટોનની સાથે \(RMgBr\) ની પ્રક્રિયા ત્યારબાદ જળવિભાજન
- C આલ્કીનનું હાઈડ્રોબોરેશન - ઓકિસડેશન
- D આલ્કાઈલ હેલાઈડની સાથે જલીય \(NaOH\) ની પ્રક્રિયા
Answer & Solution
Correct Answer
(A) આલ્કીનનું ઓઝોનાલિસીસ
Step-by-step Solution
Detailed explanation
Ozonolysis of alkene, gives aldehyde, ketone and carboxylic acid.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા \((\mathrm{r})\) માં ખોટું વલણ પસંદ કરો :JEE Mains 2025 Easy
- સ્ટાર્ચનું સંપૂર્ણ નિર્જલીકરણ શું આપે છે ?JEE Mains 2015 Easy
- \(5.1\, g\, NH_4SH\) ને \(327^oC\) પર એક \(3.0\,L\) (નિર્વાતિત)ખાલી કરેલા ફ્લાસ્કમાં નાખવામાં આવે છે. \(30\%\) જેટલા ઘન \(NH_4SH\) નું \(NH_3\) અને \(HS\) વાયુ સ્વરૂપે વિઘટન થાય છે. તો \(327^oC\) પર પ્રક્રિયાનો \(K_p\) કેટલો થશે? (\(R = 0.082\, L\, atm\, mol^{-1}\, K^{-1}\), મોલર દળ \(S = 32\, g\, mol^{-1}\), મોલર દળ \(N = 14\, g\, mol^{-1}\))JEE Mains 2019 Hard
- ડૉલ્ટનના પરમાણુ સિદ્ધાંતની ખોટી અભિધારણાઓ છે : \((A)\) જુદા જુદા તત્વોના પરમાણુઓ દળમાં ભિન્ન હોય છે. \((B)\) દ્રવ્ય વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. \((C)\) સંયોજનો ત્યારે બને છે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે. \((D)\) આપેલ તત્વના બધા પરમાણુઓ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે જેમાં દળનો પણ સમાવેશ થાય છે. \((E)\) રાસાયણિક પ્રતિક્રિયાઓમાં પરમાણુઓની પુનર્ગોઠવણીનો સમાવેશ થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- આપેલી પ્રક્રિયાઓમાં બનતી મુખ્ય નીપજોની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ, છે:
A. \(PhNH _2 \xrightarrow[\substack{\text { (2) } CuCN \\ \text { (3) } H _3 O ^{+} / \Delta}]{\text { (1) } NaNO _2+ HCl \left(<5^{\circ} C \right)}[ A ]\)
B. \(CH _3 CH _2 CHO \xrightarrow[\Delta]{\left[ Ag \left( NH _3\right)_2\right]^{+}, OH ^{-}}[ B ]\)
C. \(CH _4+ O _2 \xrightarrow[\text { (ii) } Na _2 Cr _2 O _7 / H ^{+}]{\text {(i) } Mo _2 O _3}[ C ]\)
D. \(PhCH _2 MgBr + CO _2 \xrightarrow[ H _3 O ^{+}]{\text {Dryether }}[ D ]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- જો \(5x + 9 = 0\) એ અતિવલય \(16x^2 -9y^2 = 144\) ની નિયમિકા હોય તો તેને અનુરૂપ નાભી ...... હોય.JEE Mains 2019 Hard
- આકૃ તિ માં દર્શાવ્યા મુજબ એક નિયમિત સળિયા \(AB\) ને \(A\) થી કોઈ ચલિત અંતર \(X\) આગળ લટકાવેલો છે. સળિયાને સમક્ષિતિજ ગોઠવવા માટે દળ \(m\) ને તેના છેડા \(A\) સાથે લટકાવેલ છે. \((m, x)\) ની કિંમતો આપેલ છે. તેનો ગ્રાફ સુરેખા મળે તેના માટે ના ચલ શું હોય શકે?
JEE Mains 2018 Hard - જો એક બિન પક્ષપાતી પાસાને ત્રણ વખત ગબડાવમાં આવે, તો (\(i-1\)) માં ગબડાવવામાં મળેલ સંખ્યા કરતા \(i\) માં ગબડાવ માં મળેલ સંખ્યા, \(i=2,3\), મોટી મળે તેની સંભાવના ........... છે.JEE Mains 2024 Medium
- જો ત્રણ વાસ્તવિક સંખ્યાઓ \(p, q, r\) એ શ્રેણિક સમીકરણ \([p\,q\,r]\,\left[ {\begin{array}{*{20}{c}}
3&4&1\\
3&2&3\\
2&0&2
\end{array}} \right] = [3\,\,\,0\,\,\,1]\) નું પાલન કરે છે તો \(2p + q - r\) મેળવો.JEE Mains 2013 Hard - ' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Hard
- ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે \(50\,cm\) અને \(5\,cm\) છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી \(2\,m\) અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે?JEE Mains 2013 Hard