JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
એક જીવંત કોષ ધારો જેમાં ગ્લુકોઝનું જલીય દ્રાવણ \(0.9 \%(\omega / \omega)\) છે. આ કોષને એક અન્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે જેમાં ગ્લુકોઝ અને પાણીના મોલ અંશ સમાન છે.
(માહિતીને ફક્ત પ્રથમ દશાંશ સ્થાન સુધી જ ધ્યાનમાં લો)
કોષ :
- A કદમાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે દ્રાવણ \(0.9 \%(\omega / \omega)\) છે.
- B સંકોચાશે કારણ કે દ્રાવણ \(0.5 \%(\omega / \omega)\) છે.
- C ફૂલી જશે કારણ કે દ્રાવણ \(1 \%(\omega / \omega)\) છે.
- D આમાંથી કોઈ નહીં.
Answer & Solution
Correct Answer
(D) આમાંથી કોઈ નહીં.
Step-by-step Solution
Detailed explanation
જીવંત કોષ \(=0.9 \mathrm{gm}\) 100 gm દ્રાવણમાં \(\% \mathrm{w} / \mathrm{w}=0.9\) દ્રાવણમાં ગ્લુકોઝ અને પાણીના મોલ સમાન \(=0.5\) છે. દ્રાવણનું વજન \(=0.5 \times 180+0.5 \times 18=99 \mathrm{gm}\) \(\% \mathrm{w} / \mathrm{w} \simeq 90 \%\) સાંદ્ર દ્રાવણ = કોષ સંકોચાશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ............... ગ્રામ \(3 -\) હાઇડ્રોક્સિ પ્રોપેનાલ \((MW=74)\) \(7.8 \,g\) એક્રોલીન \(( MW =56)\left( C _{3} H _{4} O \right)\) પેદા કરવા માટે ડિહાઇડ્રેટેડ હોવું જ જોઈએ નીપજ ની ટકાવારી \(64.\) છે [આપેલ : આન્વીય દળ : \(C : 12.0 u\),\(H : 1.0 u , O : 16.0 u ]\)JEE Mains 2021 Medium
- નીચે આપેલા સંયોજન નું સાચું નામકરણ _______ છે.
JEE Mains 2024 Medium - ફૉસ્ફરસ ના નાના મૂલ્ય ની હાજરી માં એલિફેટીક કાર્બોક્સિલિક એસિડ્સ કલોરિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા આપે છે જેથી સંયોજન પેદા થાય જેમાં \(\alpha -\) હાઇડ્રોજનને હેલોજન દ્વારા બદલવામાં આવે છે . તો આ પ્રકિયા કયા નામ થી ઓળખાય છે ?JEE Mains 2015 Hard
- નીચે આપેલા સંયુગ્મ બેઈઝો ની બેઝિક સામર્થ્ય ઘટતો ક્રમ શું થશે ? \({ }^{-} \mathrm{OH}, \mathrm{R} \overline{\mathrm{O}}, \mathrm{CH}_3 \mathrm{CO} \overline{\mathrm{O}}, \mathrm{C} \overline{1}\)JEE Mains 2024 Medium
- નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયામાં બંધના ખંડન માટે સૌથી વધુ અસર પામતુ સ્થાન જણાવો.
JEE Mains 2018 Hard - નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે. કારણ \(R :\) એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં \(200\)થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- રેખા \(2(x + 1)\,= y\, = z + 4\) અને સમતલ \(2x -\sqrt \lambda \,z+4\,=0\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{6}\) હોય તો \(\lambda \) મેળવો.JEE Mains 2014 Medium
- જો \(Q(0, -1, -3)\) એ બિંદુ \(P\) નું સમતલ \(3x -y+4z = 2\) ની સાપેક્ષે પ્રતિબિંબ હોય અને \(R\) એ \((3, -1, -2)\) હોય તો \(\Delta PQR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2019 Hard
- ત્રણ સડેલા સફરજન એ સાત સારા સફરજન સાથે આકસ્મિક રીતે ભળી ગયા છે, અને પાછા મૂક્યા વગર ચાર સફરજન એક પછી એક કાઢવામાં આવે છે. ધારો કે યાદિચ્છક ચલ \(X\) એ સડેલા સફરજનની સંખ્યા દર્શાવે છે. જો \(\mu\) અને \(\sigma^2\) એ \(X\)ના અનુક્રમે મધ્યક અને વિચરણ દર્શાવે, તો \(10\left(\mu^2+\sigma^2\right)=.............\)JEE Mains 2023 Hard
- આપેલ પરિપથ માટે સાચું ટ્રુથ ટેબલ કયું છે
JEE Mains 2018 Hard - નીચેનામાંથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ/પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_2, \mathrm{O}_2^{-1}, \mathrm{NO}, \mathrm{CN}^{-1}, \mathrm{O}_2^{2-}\)]JEE Mains 2024 Medium - પ્રક્રિયા માટે થ્રેશોલ્ડ ઊર્જા કરતા વધારે ઉર્જાવાળા પરમાણુઓની સંખ્યા \(27^{\circ}\, C\) થી \(42^{\circ}\, C \) તાપમાનના વધારાથી પાંચ ગણો વધી જાય છે. તેની સક્રિયકરણની ઊર્જા.............. \(J / mol\) છે (લો : \(\ln 5=1.6094;\left.R =8.314\, J mol ^{-1} K ^{-1}\right)\)JEE Mains 2020 Medium