JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંત ના સંદર્ભમાં ખોટુ વિધાન પસંદ કરો.
- A જયારે જુદા જુદા તત્વો ના પરમાણુ ઓ કોઈપણ ગુણોતર માં (પ્રમાણ માં ) જોડાય છે ત્યારે સંયોજન બને છે.
- B આપેલ તત્વ ના બધા જ પરમાણુ ઓ સમાન ગુણધર્મો ધરાવ છે, જેમાં સમાન દળ નો પણ સમાવેશ થાય છે.
- C દ્રવ્ય અવિભાજય પરમાણુ ઓથી બનેલું છે
- D રાસાયણિક પ્રક્રિયા માં પરમાણુ ઓ ની ફેરગોઠવણી નો સમાવેશ થાય છે.
Answer & Solution
Correct Answer
(A) જયારે જુદા જુદા તત્વો ના પરમાણુ ઓ કોઈપણ ગુણોતર માં (પ્રમાણ માં ) જોડાય છે ત્યારે સંયોજન બને છે.
Step-by-step Solution
Detailed explanation
In compound atoms of different elements combine in fixed ratio by mass.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(8\, {~g}\) સોડિયમમાં અણુઓની સંખ્યા \({x} \times 10^{23}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(: {N}_{{A}}=6.02 \times 10^{23}\, {~mol}^{-1}\) ,\({Na}\)નું આણ્વીય દળ \(=23.0\, {u}]\)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) \(5 f\) ઈલેકટ્રોન \(4 f\) ઇલેકટ્રોન કરતાં બંધ બનાવવા માં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. કારણ \(R:\) \(5 f\) કક્ષકો \(4 f\) કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(-I:\) નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ સીનગેસ (syngas) અને ખાદ્ય ચરબી \((edible\,fats)\) માં થાય છે. વિધાન\(-II :\) સિલિકોન બંને ઈલેકટ્રોન સમૃદ્ધુ અને ઈલેકટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડો બનાવે છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.JEE Mains 2023 Medium
- \(1\,\) મોલ પાણીનું \(5\,^oC\) થી \(-5\,^oC\) તાપમાને ઠારણ કરવાનો એન્થાલ્પી ફેરફાર.......\(kJ\, mol^{-1}\) (Given \({\Delta _{fus}}H = 6\, kJ\, mol^{-1}\) at \(0\,^oC\), \(C_p(H_2O, l) =75.3\, J\, mol^{-1} \, K^{-1}\) , \(C_p(H_2O, s) = 36.8\, J\, mol^{-1} \, K^{ -1}\) )JEE Mains 2017 Hard
- પ્લેટીનમ ઉપર હાઇડ્રોજન ના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(30\,kJ\,mol ^{-1}\) છે અને નિકલ ઉપર હાઈડ્રોજનના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(41.4\,kJ\,mol ^{-1}\) છે.\(300\,K\) પર ધાતુઓના સમાન વિસ્તારો ઉપર રસાયણિક અધિશોષણ ના વેગ ના લધુગુણક નો ગુણોતર \(.....\) છે.(નજીક નો પૂર્ણાક) [આપેલ \(\left.\ln 10=2.3 \quad R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\right]\)JEE Mains 2023 Medium
- 0.18 M સાંદ્રતાવાળા નિર્બળ એસિડ HQની મોલર વાહક્તા એ 0.02 M સાંદ્રતા ધરાવતા બીજા નિર્બળ એસિડ HZ ની મોલર વાહક્તાના \(1 / 30\) હોવાનું જ્ણવા મળ્યું. જો \(\lambda^{\circ} Q ^{-}\) એ \(\lambda^{\circ} z^{-}\)ની સાથે સમાન બને તો, પછી બંન્ને નિર્બળ એસિડો \(\left( pK _{ a }( HQ )- pK _{ a }( HZ )\right)\) ના pKa મૂલ્યો નો તફાવત __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : બંન્ને નિર્બળ એસિડો માટે વિયોજન અંશ (a) << 1, \(\lambda^{\circ}:\) આયનોની સિમિત મોલર વાહક્તા]JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \((0.4 \pm 0.01)\,g\) નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ \((8 \pm 0.04)\,cm\) અને ત્રિજ્યા \((6 \pm 0.03)\,mm\) છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(........\%\) હશે.JEE Mains 2023 Medium
- એક માણસનો નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{10}\) છે ઓછામાં ઓછા કેટલી વખત નિશાન તાકવું પડે કે જેથી તેમાં ઓછામાં ઓછી એક વખત નિશાન તાકવાની સંભાવના \(\frac{1}{4}\) કરતાં વધારે મળે ?JEE Mains 2020 Hard
- નીચેના પૈકી ક્યો અણુ પ્રતિચુંબકીય વર્તણૂંક ધરાવે છે ?JEE Mains 2013 Medium
- \(ABC\) સમબાજુ ત્રિકોણ તકતી છે.\(O\) અને \(E\) એ \(AB\) અને \(AC\)ના મધ્યબિંદુ છે.\(G\) એ કેન્દ્ર છે. \(G\) માંથી પસાર થતી અને સમતલ \(ABC\)ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(I _{0}\) છે.જો \(ADE\) ભાગને દૂર કરવામાં આવે છે ત્યારે વધેલા ભાગની જડત્વની ચાક્માત્રા તે જ અક્ષને અનુલક્ષીને \(\frac{ NI _{0}}{16}\) હોય તો \(N=......\)
JEE Mains 2020 Hard - \(30\) અવલકનોનો મધ્યક \(75\) છે જો બધા જ અવળકોનોને શૂનયેતર સંખ્યા \(\lambda \) વડે ગુણવામાં આવે અને બધામાં \(25\) જેટલો ઘટાડો આવે તો તેમનો મધ્યક સરખો રહે છે તો \(\lambda \) =JEE Mains 2018 Hard
- જો બિંદુ \((-4,5)\) નું રેખા \(x+2 y=2\) પરનું પ્રતિબિંબ એ વર્તુળ \((x+4)^2+(y-3)^2=r^2\) પર આવેલ હોય, તો \(r=\) ............JEE Mains 2024 Medium