JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
ફિનોલનું દ્રાવણ ક્લોરોફોર્મમાં જ્યારે જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સંયોજન \(P\) મુખ્ય નીપજ તરીકે આપે છે. \(P\)માં કાર્બનના દળની ટકાવારી..............(નજીકના પૂર્ણાંક સુધી) (પરમાણ્વીય દળ : \(C =12 ; H =1 ; O =16\) )
- A \(70.56\)
- B \(68.85\)
- C \(65.52\)
- D \(60.75\)
Answer & Solution
Correct Answer
(B) \(68.85\)
Step-by-step Solution
Detailed explanation
Molecular weight of \(C _{7} H _{6} O _{2}=122\) \(\% C =\frac{12 \times 7 \times 100}{122}=68.85 \approx 69\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇલેક્ટ્રોન મળવાની વધુ સંભાવના . . . માં છે .
JEE Mains 2019 Medium - એમાઇન્સ ની બેઝિકતા વધારવા માટે તેને યોગ્ય ક્રમ માં ગોઠવોJEE Mains 2015 Hard
- \(\left[ Mn ( CN )_{6}\right]^{4-}\) અને \(\left[ Fe ( CN )_{6}\right]^{3-},\) નું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે .......JEE Mains 2021 Easy
- નીચેના પૈકી કયુ રૂપાંતર આકાર અને સંકરણ બનેનો ફેરફાર સમાવે છે ?JEE Mains 2018 Medium
- \(Cd(OH)_2\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા \(1.84\times10^{-5}\, M\) છે. તો \(pH = 12\) ધરાવતા બફર દ્રાવણમાં \(Cd(OH)_2\) ની અપેક્ષિત દ્રાવ્યતા જણાવો.JEE Mains 2019 Hard
- કઈ પ્રક્રિયા દ્વારા બેન્ઝાઈલ આયસો સાયનાઈડ પ્રાપ્ત કરી શકાય ?નીયે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબને પસંદ કરો:
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(200 \,g\) દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ \(F\) દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો \(F\) નું લધુત્તમ બળ મૂલ્ય \(\sqrt{x} N\) હોય તો \(x=\).......... થશે.
JEE Mains 2022 Medium - એક ચુંબકીય હોકાયંત્ર (compass) ની સોયને \(45^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(30\) વખત અને \(30^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(40\) ભ્રમણ કરે છે.જો \(B_1\) અને \(B_2\) એ બંને સ્થાને પૃથ્વીને લીધે ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય તો તેમનો ગુણોત્તર \(B_1/B_2\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- નીચેના પદાર્થો માટે \((S^o)\) આપેલા છે. \(CH_4\,(g)\,\,186.2\,JK^{-1}\,mol^{-1}\)
\(O_2\,(g)\,\,205.2\,JK^{-1}\,mol^{-1}\)
\(CO_2\,(g)\,\,213.6\,JK^{-1}\,mol^{-1}\)
\(H_2O\,(g)\,\,69. 9\,JK^{-1}\,mol^{-1}\) નીચેની પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર \((S^o)\) ........\(JK^{-1}\,mol^{-1}\) \(CH_4\,(g) + 2O_2\,(g) \to CO_2\,(g) + 2H_2O(l)\)JEE Mains 2014 Hard - નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે. કારણ \(R :\) બોરીક એસિડ પોતાની રીતે \(H ^{+}\) આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી \(OH ^{-}\) મેળવે છે અને \(H ^{+}\)આયન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચેના પરિપથમાં પ્રત્યેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ \(25\,\Omega\) છે. નીચેના વિકલ્પોમાથી ક્યો વિકલ્પ સાચો છે?
JEE Mains 2023 Medium - પૃથ્વી પરથી પદાર્થનો નિષ્કમણ વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) છે. જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક તૃતિયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા છઠ્ઠા ભાગનું હોય તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ _______ છે.JEE Mains 2024 Hard