JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : ઓછી ધ્રુવીયતાવાળા દ્રાવક જેવા કે \(\mathrm{CHCl}_3\) અથવા \(\mathrm{CS}_2\) માં ફીનોલના બ્રોમિનેશન માટે લુઈસ એસિડ ઉદ્દીપકની આવશ્યકતા હોય છે. વિધાન \(II\) : લુઈસ એસિડ ઉદ્દીપક બ્રોમિનને ધ્રુવીકરણ કરીને \(\mathrm{Br}^{+}\) ઉત્પન્ન કરે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે.
- C વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે.
- D વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
ફીનોલ એક અત્યંત સક્રિય સંયોજન છે જે કોઈપણ લુઈસ એસિડ વગર બ્રોમિન સાથે સીધું બ્રોમિનેશન કરી શકે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડાયપોટેશિયમ સક્સિનેટના દ્રાવણના વિધુતવિભાજનથી મુક્ત થતો વાયુ જણાવો.JEE Mains 2014 Hard
- 3d તત્વોના નીચે આપેલા ઓક્સાઈડો પૈકી, મિશ્ર ઓક્સાઈડોની સંખ્યા ________ છે.
\(Ti _2 O _3, V_2 O _4, Cr _2 O _3, Mn _3 O _4, Fe _3 O _4, Fe _2 O _3, Co _3 O _4\)JEE Mains 2026 Medium - એનિલીનનું ફ્રીડલ-ક્રાફટ આલ્કાઈલેશન કરતા ........JEE Mains 2022 Medium
- નીચેની પ્રકિયા ના ક્રમ માં : ટોલ્યુઇન \(\xrightarrow{{KMn{O_4}}}A\xrightarrow{{SOC{l_2}}}\) \(B\xrightarrow[{BaS{O_4}}]{{{H_2}/Pd}}C\) તો નીપજ \(C\) શું હશે ?JEE Mains 2015 Medium
- નીચેની રીડક્શન પ્રક્રિયાઓને ધ્યાનમાં લો \(Zn^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Zn (s) ; E^o = -0.76\,V\) \(Ca^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Ca (s) ; E^o = -2.87\,V\) \(Mg^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Mg (s) ; E^o = -2.36\,V\) \(Ni^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Ni (s) ; E^o = -0.25\,V\) ધાતુઓની રિડક્શનકર્તા ઉર્જાનો ચઢતો ક્રમ કયો થશે?JEE Mains 2019 Hard
- બે સમૂહ IV ધાતુ આયનો X2+ અને Y2+ ને ધ્યાનમાં લો.
0.01 MX2+- અને 0.01 MY2+- ધરાવતું દ્વાવણ H2S સાથે સંતૃપ્ત થાય છે. તે __________ છે.
pH પર ધાતુ સલ્ફાઈડ YS અવક્ષેપ તરીકે બનશે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- આપેલા કોષ \(Zn(s)|\,Z{n^{2 + }}(aq)\,||\,{M^x}\, + \,(aq)|\,M(s),\) માટે જુદા-જુદા અર્ધકોષો અને તેમના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિય નીચે મુજબ છે.
જો \(E_{Z{n^{2 + }}/Zn}^o = - 0.76\,V,\) હોય તો, ક્યો કેથોડ પ્રતિ ઇલેક્ટ્રોન ફેરફાર માટે \(E_{cell}^o\) નું મહત્તમ મૂલ્ય આપશે\(M^{x+}\, (aq)\,/M(s)\) \(A{u^{3 + }}(aq)/\) \(Au(s)\) \(A{g^ + }(aq)/\) \(Ag(s)\) \(F{e^{3 + }}(aq)/\) \(F{e^{2 + }}(aq)\) \(F{e^{2 + }}(aq)/\) \(Fe(s)\) \(E^o\,M^{x+}\) \(\,/M(V)\) \(1.40\) \(0.80\) \(0.77\) \(-0.44\)
JEE Mains 2019 Hard - \(10\,kg\) દળનો પદાર્થ \(20\,m/s\) ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ \(5\,s\) પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(g =10 \;ms ^{-2}\) લો)JEE Mains 2023 Medium
- સમય \(t\) સાથે કણનું સ્થાન \(x\left( t \right) = at+ b{t^2} - c{t^3}\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(a, b\) અને \(c\) અચળાંક છે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?JEE Mains 2019 Hard
- સંયોજનો \((A),\) \((B)\) અને \((C),\) માં આયર્ન અણુમાં ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \( x, \) \( y \) અને \( z\) છે. \(x, y\) અને \(z\)નો સરવાળો શું હશે .......? \((A)\) \(\left. Na _{4}\left[ Fe ( CN )_{5} NOS \right)\right]\) \((B)\) \(Na _{4}\left[ FeO _{4}\right]\) \((C)\) \(\left[ Fe _{2}( CO )_{9}\right]\)JEE Mains 2020 Medium
- \(\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]\) સંકીર્ણમાં બે સિલ્વર આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2021 Medium
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium