ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

નીચે બે વિધાન ધ્યાનમાં લો : કથન \((A) :\) \(CH _3 Cl\) ની એનિલિન અને નિર્જળ \(AlCl _3\) સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ \(o\) અને \(p\)-મિથાઈલ એનિલિન આપતું નથી. કારણ \((R) :\) એનિલિનમાં \(- NH _2\) સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ \(AlCl _3\) સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા \(m\)-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\)ની સચોટ સમજુતી છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)ની સાચી સમજૂતી નથી.
  3. C \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.
  4. D \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચુ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Friedel Craft Alkylation does not occur on this deactivated ring.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app