JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
સોડિયમ ધાતુની સપાટીને \(x\) nm તરંગલંબાઈના વિકિરણ વડે આપતિત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા \(2.8 \times 10^{-20}\) J છે. સોડિયમનું કાર્યવિધેય \(2.3\) eV છે. \(x\) નું મૂલ્ય _____ \(\times 10^2\) nm છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(h = 6.6 \times 10^{-34}\) J s; \(1\) eV \(= 1.6 \times 10^{-19}\) J; \(c = 3.0 \times 10^8\) m s\(^{-1}\))
- A 5
- B 10
- C 15
- D 20
Answer & Solution
Correct Answer
(A) 5
Step-by-step Solution
Detailed explanation
સોડિયમનું જૂલમાં કાર્યવિધેય છે: \(\Phi = 2.3 \times 1.6 \times 10^{-19} = 3.68 \times 10^{-19}\) J ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-ઊર્જા છે: \(K = 2.8 \times 10^{-20} = 0.28 \times 10^{-19}\) J ફોટોઇલેક્ટ્રિક સમીકરણનો ઉપયોગ કરતાં, આપતિત ફોટોનની ઊર્જા છે: \(E = \Phi + K\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ સાચું વલણ ઓળખો. (પરમાણ્વીય ક્રમાંક \(= Ti : 22,\) \(Cr : 24\) અને \(Mo : 42\) )JEE Mains 2016 Hard
- \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(A + B \rightleftharpoons C + D\) માટે સંતુલન અચળાંક \(100\) છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા \(1\,M\) હોય, તો \(D\) ની સંતુલન સાંદ્રતા (\(mol\, L^{-1}\) માં) ........... થશે.JEE Mains 2016 Hard
- \(500 \mathrm{~K}\) પર સંતુલન પર \(\mathrm{N}_2\) અને \(\mathrm{H}_2\) માંથી બનતા \(\mathrm{NH}_3\) માટે નીચે આપેલ સાંદ્રતાઓ જોવા મળી \(\left[\mathrm{N}_2\right]=2 \times 10^{-2} \mathrm{M},\left[\mathrm{H}_2\right]=3 \times 10^{-2} \mathrm{M}\) અને \(\left[\mathrm{NH}_3\right]=1.5 \times 10^{-2} \mathrm{M}\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક _______ છે.JEE Mains 2024 Hard
- ફ્રૂક્ટોઝ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2021 Medium
- \(298\, K\) પર શુદ્ધ પ્રવાહીઓ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(400\) અને \(600\, mm\, Hg\) છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં \(B\) નો મોલ- અંશ \(0.5\) છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો \(A\) અને \(B\) ના મોલ - અંશ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- સંતુલન \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} \rightleftharpoons 2 \mathrm{CrO}_4^{2-}\) _______ માં જમણી બાજુ સ્થાનાંતરિત થાય છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જ્યારે ક્ષારને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે વાયુ \(\mathrm{X}\) આપે છે. વાયુ \(\mathrm{X}\) ને પ્રક્રિયક \(\mathrm{Y}\) માંથી પસાર કરતાં કથ્થઈ રંગનો અવક્ષેપ બને છે. \(\mathrm{X}\) અને \(\mathrm{Y}\) અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium
- \(300\,K\) પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે \(1406\,kJ\,mol ^{-1}\) છે.\(C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )\) સંતુલને પહોંચવા માટે જરૂરી \(T \Delta S\) નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) \((-).........\,kJ\). (નજીકનો પૂર્ણાક) આપેલ : \(R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\)JEE Mains 2023 Medium
- વર્તુળો પરના બિંદુઓ \(P _{1}\) અને \(P _{2}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો કે જેમાં એક બિંદુ\(P _{1}\) એક વર્તુળ પર અને બીજું બિંદુ \(P _{2}\) એ બીજા વર્તુળ પર વર્તુળ પર આવેલ છે. જ્યાં વર્તુળોના સમીકરણો \(x^{2}+y^{2}-10 x-10 y+41=0\) ; \(x^{2}+y^{2}-24 x-10 y+160=0\) છે.JEE Mains 2021 Hard
- અહી \(\left(\begin{array}{l}n \\ k\end{array}\right)\) એ \({ }^{n} C_{k}\) દર્શાવે છે અને \(\left[\begin{array}{l} n \\ k \end{array}\right]=\left\{\begin{array}{cc}\left(\begin{array}{c} n \\ k \end{array}\right), & \text { if } 0 \leq k \leq n \\ 0, & \text { otherwise }\end{array}\right.\) છે. જો \(A_{k}=\sum_{i=0}^{9}\left(\begin{array}{l}9 \\ i\end{array}\right)\left[\begin{array}{c}12 \\ 12-k+i\end{array}\right]+\sum_{i=0}^{8}\left(\begin{array}{c}8 \\ i\end{array}\right)\left[\begin{array}{c}13 \\ 13-k+i\end{array}\right]\) અને \(A_{4}-A_{3}=190 \mathrm{p}\) હોય તો \(p\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ઓકિસજન \(\left({ }_8^{16} O\right)\) ન્યુક્લિયસ અને હીલીયમ ( \(\left.{ }_2^4 He \right)\) ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર \(.............\) થશે.JEE Mains 2023 Medium
- \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightleftharpoons 2 \mathrm{AB}\) પ્રક્રિયા માટે
પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે \(\mathrm{E}_{\mathrm{a}}\) અનુક્રમે 180 અને \(200 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે.
જો ઉદ્દીપક બંને પ્રક્રિયાઓ માટે \(\mathrm{E}_{\mathrm{a}}\) ને \(100 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) ઘટાડે.
તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium