JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
\(PETN\) ની બનાવટ માટે ઉપયોગ માં લેવાતું \((C(CH_2OH)_4)\) એરાઇથ્રીતોલ ની સંશ્લેષણ માટે સાચું વિધાન કયું છે ?
- A સંશ્લેષણમાં ત્રણ આલ્ડોલ સંઘનન અને એક કેનિઝારો પ્રક્રિયા જરૂરી છે
- B ઇથેનોલ અને મીથેનોલના આલ્ફા હાઇડ્રોજન આ પ્રક્રિયામાં સામેલ છે.
- C સંશ્લેષણમાં બે આલ્ડોલ સંઘનન અને બે કેનિઝારો પ્રક્રિયાઓની જરૂર છે
- D સંશ્લેષણમાં મીથેનોલ અને ઇથેનોલ વચ્ચે ચાર આલ્ડોલ સંઘનન ની જરૂર છે
Answer & Solution
Correct Answer
(A) સંશ્લેષણમાં ત્રણ આલ્ડોલ સંઘનન અને એક કેનિઝારો પ્રક્રિયા જરૂરી છે
Step-by-step Solution
Detailed explanation
The pentaerythritol is typically produced cia a base - catalyed reaction of acetaldehyde with excess formaldehyde. the aldol condenstion of three moles of formaldehyde with one mole of acetaldehyde is folloed by a crossed cannizzaro reaction between pentaerythritol product and…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ \(:E _{ Cu ^{2} / Cu }=0.34\, V ; E _{ Sn ^{2} / Sn }^{\ominus}=-0.14 \,V\) \(298\,K\) પર પ્રક્રિયા માટે ગિબ્સ મૂક્ત ઊર્જા ફેરફાર \(Cu ( s )+ Sn ^{2+}(0.001 \,M ) \rightarrow\,Cu ^{2+}(0.01 M )+ Sn ( s ), x \times 10^{-1}\, kJ \,mol ^{-1} s .\) [આપેલ : \(F =96500\,C\,mol ^{-1}\) ] તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- વિધાન જે અસત્ય છે તે જણાવો.JEE Mains 2020 Hard
- વ્યક્તિને દરરોજ સરેરાશ આશરે \(10000\, {~kJ}\) ઊર્જાની જરૂર પડે છે. આ ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી ગ્લુકોઝ \((\)મોલર દળ \(=180.0\, {~g} \,{~mol}^{-1}\) ) \(..... \, {g}\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઉપયોગ કરો : \(\Delta_{{c}} {H}(\) ગ્લુકોઝ \()=-2700\, {~kJ}\, {~mol}^{-1}\) )JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : \([6]\) એન્યુલીન, \([8]\) એન્યુલીન, સિસ-\([10]\) એન્યુલીન અને ટ્રાન્સ -\([10]\) એન્યુલીન ક્રમશઃ એરોમેટિક, નોન-. એરોમેટિક, એરોમેટિક અને નોન-એરોમેટિક છે કારણ \(R\) : એરોમેટિક અને એન્ટી એરોમેટિક પ્રણાલી માટે સમતલીયતા એ એક જરૂરિયાત છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
JEE Mains 2022 Hard - \(C{H_3}CH = CHC{O_2}C{H_3}\,\xrightarrow{{LiAl{H_4}}}\) પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?JEE Mains 2019 Hard
- ઉપર ની રાસાયણિક પ્રક્રિયા શ્રેણી માં \("A"\) અને \("B"\) અનુક્રમે છે:
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(2.4\,m\) અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ \(12\,cm\) અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. \(1.5\) વક્રીભવનાંક ધરાવતી અને \(1\,cm\) જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને \(\dots\,m\) અંતર ખસેડવી પડશે.JEE Mains 2022 Hard
- સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.JEE Mains 2023 Medium
- \(27^{\circ} C\) તાપમાને ઓક્સિજન અણુની દ બ્રોગ્લી તરંગલંબાઈ \(x \times 10^{-12} m\) છે. \(x\) નું મૂલ્ય શોધો. (પ્લાન્કનો અચળાંક \(=6.63 \times 10^{-34} J . s\), બોલ્ટ્ઝમેન અચળાંક \(=1.38 \times 10^{-23} J / K\), ઓક્સિજન અણુનું દળ \(\left.=5.31 \times 10^{-26} kg\right)\) લો.)JEE Mains 2026 Hard
- \(\sqrt{\frac{2 \mathrm{I}}{\epsilon_0 c}}\) નો એકમ શું છે?
(I = વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા, \(\mathrm{c}:\) પ્રકાશની ઝડપ)JEE Mains 2025 Easy - ઝિરકોનિયમ ફોસ્ફેટ \([Zr_3 (PO_ 4)_4]\) એ \(+4\) વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને \(-3\) વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને \(S\) દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને \(K_{sp}\) દ્વારા દર્શાવીએ તો \(S\) અને \(K_{sp}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2014 Hard
- જો કોઇક ટાવરના તળિયા તરફ જઇ રહેલી કોઇ એક રેખા પરના ત્રણ સમરેખ બિંદુઓ \(A,B \) અને \(C\) ના ટાવરની ટોચ સાથેના ઉત્સેધકોણના માપ અનુક્રમે \(30^o ,45^o ,\) અને \(60^o \) હોય, તો ગુણોતર \(AB:BC\) =_______હોય.JEE Mains 2015 Hard