JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
પ્રવાહી A અને B એક આદર્શ દ્રાવણ બનાવે છે. શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ સમાન તાપમાને અનુક્રમે 350 અને 750 mm Hg છે. જો દ્રાવણમાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(\mathrm{x}_{\mathrm{A}}\) અને \(x_B\) હોય તથા બાષ્પ કલામાં A અને B ના મોલ અંશ અનુક્રમે \(y_A\) અને \(y_B\) હોય, તો :
- A \(\frac{\mathrm{x}_{\mathrm{A}}}{\mathrm{x}_{\mathrm{B}}} \lt \frac{\mathrm{y}_{\mathrm{A}}}{\mathrm{y}_{\mathrm{B}}}\)
- B \(\frac{\mathrm{x}_{\mathrm{A}}}{\mathrm{x}_{\mathrm{B}}}=\frac{\mathrm{y}_{\mathrm{A}}}{\mathrm{y}_{\mathrm{B}}}\)
- C \(\frac{\mathrm{x}_{\mathrm{A}}}{\mathrm{x}_{\mathrm{B}}} \gt \frac{\mathrm{y}_{\mathrm{A}}}{\mathrm{y}_{\mathrm{B}}}\)
- D \(\left(\mathrm{x}_{\mathrm{A}}-\mathrm{y}_{\mathrm{A}}\right) \lt \left(\mathrm{x}_{\mathrm{B}}-\mathrm{y}_{\mathrm{B}}\right)\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{\mathrm{x}_{\mathrm{A}}}{\mathrm{x}_{\mathrm{B}}} \gt \frac{\mathrm{y}_{\mathrm{A}}}{\mathrm{y}_{\mathrm{B}}}\)
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \mathrm{P}_{\mathrm{A}}^{\mathrm{o}} \lt \mathrm{P}_{\mathrm{B}}^{\mathrm{o}} \\ & \frac{\mathrm{P}_{\mathrm{A}}^o}{\mathrm{P}_{\mathrm{B}}^o} \lt 1 \\ &…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ કે જે fac- અને mer- સમઘટકો દર્શાવે છે તે જણાવો.JEE Mains 2020 Medium
- \(1.47 \times 10^{-17}\,J\) (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ઊર્જા ના વિકિરણ (વિકિરણ ઊર્જા)ની ઉપયોગ કરીન \(Li ^{2+}\) ના \(n ^{\text {th }}\) કક્ષામાનો ઈલેકટ્રોન ઉત્તેજિત થઈને \((n+1)\) કક્ષામાં જાય છે.તો \(n\)નું મૂલ્ય \(......\) છે.આપેલ : \(R_H=2.18 \times 10^{-18}\,J\)
JEE Mains 2023 Medium - \(B, C, N, Li, Be, O\) અને \(F\) તત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
- વેગ અચળાંકની તાપમાન પરની અવલંબનતા સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
સાચા વિધાનો ઓળખો,
A. આર્હેનિયસ સમીકરણ માત્ર પ્રાથમિક સમઘાત પ્રક્રિયા માટે જ સાચું છે.
B. આર્હેનિયસ સમીકરણમાં A નો એકમ k ના એકમ જેવો જ છે.
C. આપેલા તાપમાને, ઓછી સક્રિયકરણ ઊર્જાનો અર્થ ઝડપી પ્રક્રિયા છે.
D. આર્હેનિયસ સમીકરણમાં વપરાયેલ A અને Ea તાપમાન પર આધાર રાખે છે.
E. જ્યારે \(\mathrm{Ea} \gg \mathrm{RT}\). A અને Ea એકબીજા પર આધારિત બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય \(6.93\) મિનિટ હોય તો પ્રક્રિયાના \(99\)% પૂર્ણ થવા માટે જરૂરી સમય _____ મિનિટ થશે.
(આપેલ છે : \(\log 2 = 0.3010\))JEE Mains 2026 Easy - \(5\, g \, Na_2SO_4\) ને \(x\,g \, H_2O\) માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર \(3.82\,^oC\) જોવા મળે છે . જો \(Na_2SO_4\) એ \(81.5\%\) આયનીકરણ પામતો હોય તો \(x\) નુ આશરે મૂલ્ય ........... \(\mathrm{g}\) જણાવો. (પાણી માટે \(K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}\) છે) (મોલર દળ \(S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(m\) ગ્રામ દળના પાણીને \(T_1\) થી \(T_2\) સુધી તાપમાન વધારવા માટે ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. જો પાણીની વિશિષ્ટ ઉષ્મા \(1 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, તો પાણીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે :JEE Mains 2025 Medium
- રેખા \(y = \sin \,x\,\sin \,\left( {x + 2} \right) - {\sin ^2}\,\left( {x + 1} \right)\) એ ક્યાં ચરણમાં આવેલ છે ?JEE Mains 2019 Hard
- આપેલ \(:E _{ Cu ^{2} / Cu }=0.34\, V ; E _{ Sn ^{2} / Sn }^{\ominus}=-0.14 \,V\) \(298\,K\) પર પ્રક્રિયા માટે ગિબ્સ મૂક્ત ઊર્જા ફેરફાર \(Cu ( s )+ Sn ^{2+}(0.001 \,M ) \rightarrow\,Cu ^{2+}(0.01 M )+ Sn ( s ), x \times 10^{-1}\, kJ \,mol ^{-1} s .\) [આપેલ : \(F =96500\,C\,mol ^{-1}\) ] તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- \(2 \,cm\) વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન \(64\) બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે. પાણીનું પૃષ્ઠતાણ \(0.075 \,N / m\) છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... \(J\) થશે.JEE Mains 2022 Hard
- એક ગૂંચળું 5000 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. જ્યારે ક્ષેત્ર 2 s માં બદલીને 3000 T કરવામાં આવે છે, ત્યારે ગૂંચળામાં 22 V નું પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ 0.02 m હોય, તો ગૂંચળામાં આંટાઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- ધારો કે \(\overrightarrow{O A}=\vec{a}, \overrightarrow{O B}=12 \vec{a}+4 \vec{b}\), અને \(\overrightarrow{O C}=\vec{b}\), જ્યાં \(O\) એ ઊગમબિંદુ છે. જો \(S\) એ OA અને OC પાસપાસેની બાજુઓવાળો સમાંતરબાજુ ચતુષ્કોણ હોય, તો \(\frac{\text { area of quadrilateral } O A B C}{\text { area of } S} \) નું મૂલ્ય શોધો.JEE Mains 2024 Hard