ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : cis-2-બ્યુટિનનું ઓઝોનોલિસિસ, ત્યારબાદ \(\mathrm{Zn}, \mathrm{H}_2 \mathrm{O}\) સાથેની પ્રક્રિયા દ્વારા ઇથેનાલ આપે છે.
વિધાન II : 3, 6-ડાયમિથાઈલઓક્ટ-4-ઈનનું ઓઝોનોલિસિસ, ત્યારબાદ \(\mathrm{Zn}, \mathrm{H}_2 \mathrm{O}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજ કોઈ કિરાલ કાર્બન પરમાણુ ધરાવતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
  2. B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  3. C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  4. D વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે

Step-by-step Solution

Detailed explanation

વિ-I : સાચું વિધાન વિ-II : ખોટું વિધાન કારણ કે નીપજ કિરાલ કેન્દ્ર ધરાવે છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app