ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ? 

  1. A આપેલા દબાણે, \(K_H\) નુ મૂલ્ય વધારે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે હોય છે 
  2. B સમાન તાપમાને જુદા જુદા વાયુઓના \(K_H\) (હેન્રીનો વાયુ અચળાંક) મૂલ્યો જુદા જુદા હોય છે 
  3. C બાષ્પ અવસ્થામાં વાયુનુ આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મોલ - અંશના સમપ્રમાણમાં હોય છે 
  4. D \(K_H\) નુ મૂલ્ય વાયુના સ્વભાવના વિધેય તરીકે વધે છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) આપેલા દબાણે, \(K_H\) નુ મૂલ્ય વધારે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે હોય છે 

Step-by-step Solution

Detailed explanation

Gases having higher \(K_H\) value are less soluble
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app