enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
નીચેનામાંથી ન્યુક્લિઇક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે ?
- A ન્યુક્લિઓટાઇડ સંયોજનો એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાય છે.
- B DNA અણુમાં શર્કરા β-D-2-ડીઓક્સિરીબોઝ હોય છે.
- C શર્કરાના 1' સ્થાન પર બેઇઝ જોડાવાથી ન્યુક્લિઓક્સાઇડ બને છે.
- D RNA માં ચાર બેઈઝ એડેનિન, ગ્વાનીન, સાયટોસિન અને થાયમિન હોય છે.
Answer & Solution
Correct Answer
(D) RNA માં ચાર બેઈઝ એડેનિન, ગ્વાનીન, સાયટોસિન અને થાયમિન હોય છે.
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- A + B = → નીપજ. આ પ્રકિયા માટે પ્રકિયાવેગ \(= K | A |^2| B |^0\) છે. પ્રકિયક A અને B નું સાંદણ બમણું કરતાં પ્રકિયાવેગ શો ફેરફાર થાય છે ?GUJCET 2013 Medium
- ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ અંતિમ નીપજ મળતી નથી ?GUJCET 2018 Medium
- 1 mol ધાતુ ‘M’ આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 mol \(H _2\) આપે છે, તો ધાતુ ‘M’ ની સંયોજકતા કેટલી હશે ?GUJCET 2020 Hard
- નીચે આપેલાં એસિડ સંયોજનોની પ્રબળતા માટે કયો વિકલ્પ ખોટો છે ?GUJCET 2022 Hard
- એવા સક્રાંતિ તત્ત્વનું નામ જણાવો, કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાને ન દર્શાવતું હોય.GUJCET 2022 Medium
- અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- \(Pt ^{+}\left| Cl _{2( gk )}\right| Cl _{( Cl 1)}^{-}| | Cl _{( Cl 2)}^{-}\left| Cl _{2( gl )}\right| Pt\) કાર્યરત કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે ?GUJCET 2017 Medium
- \(\left|\begin{array}{lll}10! & 11! & 12! \\ 11! & 12! & 13! \\ 12! & 13! & 14!\end{array}\right|=\) ____________ .GUJCET 2021 Easy
- ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?GUJCET 2023 Medium
- તાંબાના ત્રણ તારના દળનો ગુણોત્તર \(1: 3: 5\) છે અને તેમની લંબાઈનો ગુણોત્તર \(5: 3: 1\) છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર _______ હશે.GUJCET 2011 Medium
- એક કાર્બન અવરોધ પર અનુક્રમે કથ્થઈ (Brown), લાલ (Red), નારંગી (Orange) અને રૂપેરી (Silver) કલરના પટ્ટા છે. તો તે અવરોધનું મૂલ્ય ________ છે.GUJCET 2017 Medium
- સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium