ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics

અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે ?

  1. A સંઘાત અનુભવતા અણુઓમાં ઓછામાં ઓછી અમુક ગતિજ ઊર્જા હોવી જરૂરી છે
  2. B પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જરૂરી છે
  3. C પ્રક્રિયક અણુઓની અથડામણ ગમે તે દિશામાંથી થવી જરૂરી છે.
  4. D સફળ સંઘાત અનુભવતા પ્રક્રિયકો જ નીપજમાં ફેરવાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પ્રક્રિયક અણુઓની અથડામણ ગમે તે દિશામાંથી થવી જરૂરી છે.

Step-by-step Solution

Detailed explanation

C
From GUJCET
Explore more questions on app