ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications

નીચેનામાંથી કયું વિધાન જનીન પરિવર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ?

  1. A જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા વધારે છે.
  2. B વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારે છે.
  3. C ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે.
  4. D શીત, અછત, ક્ષાર અને ગરમી જેવી અજૈવિક તાણ સામે પાકોને વધુ સહિષ્ણુ બનાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા વધારે છે.

Step-by-step Solution

Detailed explanation

A
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app