ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications

પારજનીનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

  1. A દવાઓની વિષારીતાનું પરિરક્ષણ કરવામાં આવે છે.
  2. B માનવપ્રોટીન (α-1 એન્ટિટ્રીપ્સીન)નો ઉપયોગ એમ્ફિસેમાની સારવારમાં કરવામાં આવે છે.
  3. C ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીરક્ષણ માટે કરવામાં આવે છે.
  4. D આનુવંશિક રોગોના નિદાન માટે કરવામાં આવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) આનુવંશિક રોગોના નિદાન માટે કરવામાં આવે છે.

Step-by-step Solution

Detailed explanation

D
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app