JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન (I) : મોલલ અવનમન અચળાંક \(\mathrm{K}_{\mathrm{f}}\) \(\frac{M_1 R T_f}{\Delta S_{f u s}}\) દ્વારા અપાય છે, જ્યાં સંકેતો તેમના પ્રચલિત અર્થ ધરાવે છે.
વિધાન (II) : બેન્ઝીન માટેનો \(\mathrm{K}_{\mathrm{f}}\) પાણી માટેના \(\mathrm{K}_{\mathrm{f}}\) કરતાં ઓછો છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે.
- B વિધાન I અને વિધાન II બંને ખોટા છે.
- C વિધાન I અને વિધાન II બંને સાચા છે.
- D વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
વિધાન-I મોલલ અવનમન અચળાંક \(\mathrm{k}_f=\frac{\mathrm{M}_1 \mathrm{RT}_{\mathrm{f}}^2}{\Delta \mathrm{H}_{\text {fus }}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પેન્ટાપેપ્ટાઈડમાં આવશ્યક એમિનો એસિડ (Y) અને પેન્ટાપેપ્ટાઈડમાં હાજર શૃંખલા શોધો:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(298\,K\) એ \(0.01\,M\,KCl\) દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો અવરોધ \(1750\,\Omega\) છે. \(0.01M\) \(KCl\) દ્રાવણની \(298 K\) એ વાહકતા \(0.152 \times 10^{-3}\,S\,cm ^{-1}\) છે. તો આ વાહકતા કોષની કોષ અચળાંક \(\dots\dots\times 10^{-3} cm ^{-1}\).JEE Mains 2022 Medium
- \([Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}\) ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો \(t_{2 g}\) કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?JEE Mains 2022 Medium
- \(T ( K )\) પર, 98% \(H _2 SO _4( w / w )\) જલીય દ્રાવણના 100 g ને 49% \(H _2 SO _4\) (w/w) જલીય દ્રાવણના 100 g સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણમાં \(H _2 SO _4\) ના મોલ અંશ શું છે?
(આપેલ : પરમાણ્વીય દળ : \(H =1 \ u ; S =32 u ; O =16 u\) )
(ધારી લો કે મિશ્ર કર્યા પછી તાપમાન અચળ રહે છે)JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : સમૂહ 14 ના તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 13 ના અનુવર્તી તત્ત્વો કરતાં વધારે હોય છે.
વિધાન (II) : સમૂહ 13 ના તત્ત્વોના ગલનબિંદુઓ અને ઉત્કલનબિંદુઓ સમૂહ 14 ના અનુવર્તી તત્ત્વોના કરતાં સામાન્ય રીતે ઘણા વધારે હોય છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચેના પૈકી કયુ સંયોજન \(P-P\) બંધ ધરાવે છે ?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- એસીટીલાઈડ \((Acetylide)\) આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : m-ઝાયલિનના \(\mathrm{HNO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_4\) વડે નાઈટ્રેશન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી 4-નાઈટ્રોબેન્ઝીન-1,3-ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
વિધાન (II) : \(-\mathrm{CH}_3\) સમૂહ o/p-નિર્દેશક છે જ્યારે \(-\mathrm{NO}_2\) સમૂહ m-નિર્દેશક સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - જો \(2\,cos\,\theta + sin\, \theta \, = 1\) \(\left( {\theta \ne \frac{\pi }{2}} \right)\) , તો \(7\, cos\,\theta + 6\, sin\, \theta \) = .....JEE Mains 2014 Hard
- આપેલ પરિપથમાં \(r\) ચલિત અવરોધ છે. જો \(r = fR\) હોય ત્યારે \(r\) માંથી મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો \(f\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2016 Hard - ધારો કે \(\left(1+x+x^2\right)^{10}=a_0+a_1 x+a_2 x^2+\ldots .+a_{20} x^{20}\). જો \(\left(a_1+a_3+a_5+\ldots .+a_{19}\right)-11 \mathrm{a}_2=121 \mathrm{k}\), તો k = __________JEE Mains 2025 Medium
- એક પ્રણાલી \(200\,J\) કાર્ય કરે છે અને તે જ સમયે \(150 \,{~J}\) ગરમી શોષી લે છે. આંતરિક ઊર્જામાં ફેરફારની તીવ્રતા \(..... \, J\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium