JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
1.24 g \(\mathrm{AX}_2\) (મોલર દળ \(124 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) ને 1 kg પાણીમાં ઓગાળવામાં આવે છે જેથી \(100.0156^{\circ} \mathrm{C}\) ઉત્કલનબિંદુ ધરાવતું દ્રાવણ બને છે, જ્યારે \(25.4 \mathrm{~g}\) \(\mathrm{AY}_2\) (મોલર દળ \(250 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) ને 2 kg પાણીમાં ઓગાળતા \(100.0260^{\circ} \mathrm{C}\) ઉત્કલનબિંદુ ધરાવતું દ્રાવણ બને છે.
\(\mathrm{K}_{\mathrm{b}}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A \(\mathrm{AX}_2\) સંપૂર્ણપણે આયનીકૃત છે જ્યારે \(\mathrm{AY}_2\) સંપૂર્ણપણે અઆયનીકૃત છે.
- B \(\mathrm{AX}_2\) સંપૂર્ણપણે અઆયનીકૃત છે જ્યારે \(\mathrm{AY}_2\) સંપૂર્ણપણે આયનીકૃત છે.
- C \(\mathrm{AX}_2\) અને \(\mathrm{AY}_2\) (બંને) સંપૂર્ણપણે અઆયનીકૃત છે.
- D \(\mathrm{AX}_2\) અને \(\mathrm{AY}_2\) (બંને) સંપૂર્ણપણે આયનીકૃત છે.
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{AX}_2\) સંપૂર્ણપણે આયનીકૃત છે જ્યારે \(\mathrm{AY}_2\) સંપૂર્ણપણે અઆયનીકૃત છે.
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{AX}_2\) માટે \(\begin{aligned} & \Delta \mathrm{T}_{\mathrm{b}}=\mathrm{i} \mathrm{~K} \mathrm{~m} \\ & 0.0156=\mathrm{i} \times 0.52 \times \frac{1.24}{124 \times 1} \\ & 3=\mathrm{i} \\ & 3=1+2 \alpha \\ & 1=\alpha \end{aligned}\) \(\mathrm{AY}_2\) માટે…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(C _{2}^{2-}, N _{2}^{2-}\) અને \(O _{2}^{2-}\) ના બંધ ક્રમાંકોનો સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A :\) એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે. કારણ \(R :\) બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે. ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.JEE Mains 2022 Medium
- બાષ્પદબાણમાં \(75\%\) નો ઘટાડો કરવા \(114\,g\) ઓક્ટેનમાં દ્રાવ્ય કરવા પડતા અબાષ્પશીલ, વિધુતઅવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ \(= 50\,g\,mol^{- 1})\) નુ દળ ........... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2018 Hard
- એક એમાઇન \(( X )\) બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમાં p-ટોલ્યુઇનસલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરતા દ્રાવણ સ્પષ્ટ રહે છે. બનેલા એમાઇન \((X)\) નું મોલર દળ _______ \(gmol ^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(gmol ^{-1}\) માં છે : C : 12, H : 1, O : 16, N: 14 )JEE Mains 2024 Medium - વિકટર - મેયર કસોટી માં \(1^o, 2^o\) અને \(3^o\) આલ્કોહોલ અનુક્રમે કયા રંગો આપે છે ?JEE Mains 2014 Hard
- નીચે કેટલાક નાઇટ્રોજન ધરાવતા સંયોજનો આપેલા છે

તેમ દરેકને HCl સાથે અલગથી પ્રક્રિયા કરાવવામાં આવે છે. સૌથી વધુ બેઝિક સંયોજનના 1.0 g દ્વારા _______ mg HCl નો વપરાશ થશે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\) માં છે)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- વાતાવરણ દબાણે \(1\,g\) પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ \(1\,cm^3\) અને વરાળ અવસ્થામાં \(1671\, cm^3\) અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા \(2256\,J/g\) છે. સમાન \(373\,K\) તાપમાને \(1\,g\) પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?JEE Mains 2019 Medium
- એક પૈડું સમતલ સપાટી પર ગબડી રહ્યું છે. તેના પરિઘના સૌથી ઊંચા બિંદુ પરના કણની ઝડપ \(8 \mathrm{~m} / \mathrm{s}\) છે. પૈડાના કેન્દ્રની સમાન સપાટી પર, પૈડાના પરિઘ પરના કણની ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- નીચે આપેલામાંથી \(5\) ત્રિજ્યાકીય (રેડીઅલ) નોડસ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા \(......\) છે.\(7 s , 7 p , 6 s , 8 p , 8 d\)JEE Mains 2023 Medium
- જો \(\int {{x^5}{e^{ - 4{x^3}}}\,dx = \frac{1}{{48}}{e^{ - 4{x^3}}}f\left( x \right) + C} \) તો \(f(x)\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard
- સમતલ ખરબચડા રોડ પર \(500\,kg\) દળ ધરાવતી બસને \(4\,km\) અંતર સુધી \(80\,km / h\) ની ઝડપ જાળવી રાખવા માટે બસના એન્જિન વડે કરવું પડતું કાર્ય \(......\,kJ\) થાય. [બસના ટાયર અને રોડ વચ્યેનો ધર્ષણાંક \(0.04\) છે.]JEE Mains 2023 Medium
- જ્યારે \(4\,A\) જેટલો પ્રવાહ પસાર થાય છે ત્યારે એેક અવરોધમાં \(10\,s\) માં \(H\) મૂલ્યની ઉષ્મીય ઊર્જા ઉત્પન્ન થાય છે.જો પ્રવાહ વધારીને \(16\,A\) કરવામાં આવે તો અવરોધમાં \(10\,s\)માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા \(.......\,H\) થશે.JEE Mains 2023 Medium