ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

  1. A ફિનોલનો ઉપયોગ વેદનાહર ઔષધ બનાવવામાં થાય છે.
  2. B ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે.
  3. C ફિનોલની પાણીમાં દ્રાવ્યતા ક્લોરોબેન્ઝિન કરતાં વધારે હોય છે.
  4. D o-નાઈટ્રો ફિનોલનું ઉત્કલનબિંદુ p-નાઈટ્રોફિનોલ કરતાં ઓછું હોય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે.

Step-by-step Solution

Detailed explanation

B
From GUJCET
Explore more questions on app