ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

વાતાવરણના દબાણે 273 K તાપમાને બરફના એક સ્લેબના ગલન દરમિયાન :

  1. A બરફ-પાણી પ્રણાલીની આંતરિક ઊર્જા યથાવત્ રહે છે.
  2. B બરફ-પાણી પ્રણાલી દ્વારા વાતાવરણ પર ધન કાર્ય થાય છે.
  3. C બરફ-પાણી પ્રણાલીની આંતરિક ઊર્જા ઘટે છે.
  4. D વાતાવરણ દ્વારા બરફ-પાણી પ્રણાલી પર ધન કાર્ય થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વાતાવરણ દ્વારા બરફ-પાણી પ્રણાલી પર ધન કાર્ય થાય છે.

Step-by-step Solution

Detailed explanation

બરફના ગલન દરમિયાન કદ ઘટે છે તેથી વાતાવરણ દ્વારા બરફ-પાણી પ્રણાલી પર ધન કાર્ય થાય છે. બરફ-પાણી દ્વારા ઉષ્મા શોષાય છે તેથી \(\Delta \mathrm{Q}\) ધન છે, અને બરફ-પાણી પ્રણાલી દ્વારા થતું કાર્ય ઋણ છે. આથી થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app