JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : અષ્ટફલકીય સંકીર્ણોમાં, જ્યારે \(\Delta_{\mathrm{o}} \lt \mathrm{P}\) હોય ત્યારે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે. જ્યારે \(\Delta_{\mathrm{o}} \gt \mathrm{P}\) હોય ત્યારે નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે.
વિધાન (II) : ચતુષ્ફલકીય સંકીર્ણોમાં \(\Delta_{\mathrm{t}} \lt \mathrm{P}\) હોવાને કારણે, નિમ્ન ભ્રમણીય સંકીર્ણો ભાગ્યે જ બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- B વિધાન I અને વિધાન II બંને ખોટા છે.
- C વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
- D વિધાન I અને વિધાન II બંને સાચા છે.
Answer & Solution
Correct Answer
(D) વિધાન I અને વિધાન II બંને સાચા છે.
Step-by-step Solution
Detailed explanation
અષ્ટફલકીય સંકીર્ણમાં \((\mathrm{CN}=6)\) જો \(\Delta_0 \lt \) P હોય, તો ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે જો \(\Delta_0 \gt \) P હોય, તો નિમ્ન ભ્રમણીય સંકીર્ણો બને છે પરંતુ ચતુષ્ફલકીય સંકીર્ણમાં \((\mathrm{CN}=4)\) \(\Delta_t \lt \) P હોય, તો મુખ્યત્વે ઉચ્ચ ભ્રમણીય સંકીર્ણો બને છે…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(n=4\) સાથે કોશમાં ઈલેકટ્રોનોની મહત્તમ સંખ્યા સમાવી શકાય તે શોધો.JEE Mains 2023 Medium
- એસિડિક \(K _2 Cr _2 O _7\) દ્રારા I- માંથી I2 અને S 2- માંથી s ના ઓક્સિડેશન દરમ્યાન સંકળાયેલ ઈલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે X અને Y છે. X +Y નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- કિરાલ આલ્કાઈલ હેલાઈડમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.JEE Mains 2024 Hard
- બંન્ને માનવ DNA અને RNA એ કિરાલ અણુઓ છે. ________ ની હાજરીના કારણે DNA અને RNA માં કિરાલીટી ઉદ્ભવે છે.JEE Mains 2026 Easy
- સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો, દરેક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા વાયુને જોડો.
નીચે આપેલા વિક્લોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) \(\left( NH _{4}\right)_{2} Cr _{2} O _{7} \stackrel{\Delta}{\longrightarrow}\) \((I)\) \(H _{2}\) \((B)\) \(KMnO _{4}+ HCl \rightarrow\) \((II)\) \(N _{2}\) \((C)\) \(Al + NaOH + H _{2} O \rightarrow\) \((III)\) \({ O _{2}}\) \((D)\) \(NaNO _{3} \stackrel{\Delta}{\longrightarrow}\) \((IV)\) \({ Cl _{2}}\) JEE Mains 2022 Medium - નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). બધા જ સમૂહ \(16\) ના તત્વો સામાન્ય સૂત્ર \(\mathrm{EO}_2\) અને \(\mathrm{EO}_3\) ના ઑક્સાઇડ બનાવે છે જ્યાં \(\mathrm{E}=\mathrm{S}, \mathrm{Se}, \mathrm{Te}\) અને Po છે. બંને પ્રકારના ઑક્સાઇડ એસિડિક પ્રકૃતિના હોય છે. \(B\). \(\mathrm{TeO}_2\) એ ઑક્સિડેશનકર્તા પદાર્થ છે જ્યારે \(\mathrm{SO}_2\) રિડક્શનકર્તા સ્વભાવનો છે. \(C\). સમૂહમાં \(\mathrm{H}_2 \mathrm{S}\) થી \(\mathrm{H}_2 \mathrm{Te}\) તરફ જતાં રિડક્શનકર્તા ગુણધર્મ ઘટે છે. \(D\). ઓઝોન અણુમાં પાંચ ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો વક્ર \(y = f ( x )\) એ બિંદુ \((1,2)\) માંથી પસાર થાય અને \(x \frac{d y}{d x}+y=b x^{4}\) નું સમાધાન કરે, તો \(b\) ના કયા મૂલ્ય માટે \(\int_{1}^{2} f(x) d x=\frac{62}{5}\) થાય ?JEE Mains 2021 Medium
- જો વક્ર \(y(x)=\int_{0}^{x}\left(2 t^{2}-15 t+10\right) d t\) ના બિંદુ \((a, b)\) આગળનો અભિલંબએ રેખા \(x+3 y=-5, a>1\) ને સમાંતર હોય તો \(|a +6 b|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ સંયોજન માટે વાસ્તવિક બંધારણ અને નીચી ઉર્જાવાળા સસ્પંદન બંધારણ વચ્ચે ઊર્જામાં તફાવત છે તે _______ છે.JEE Mains 2024 Hard
- v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર \(q\) પર લાગતું સ્થિત વિદ્યુત બળ \(\left(\vec{F}_1\right)\) અને ચુંબકીય બળ \(\left(\vec{F}_2\right)\) _______ તરીકે લખી શકાય છે.JEE Mains 2024 Hard
- નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં, પાત્રના કદનો વધારો નીપજોના સર્જનની તરફેણ કરશે ?JEE Mains 2018 Medium
- \(Q\) વિજભાર ધારવતો વાહક ગોળો વિજભાર રહિત પોલા ગોળા વડે ઘેરાયેલો છે.વાહક ગોળા અને પોલા ગોળાની સપાટી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V\) છે.હવે જો પોલા ગોળાને \(-4\, Q\) જેટલો વિજભાર આપવામાં આવે તો અ બંને સપાટી વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા........\(V\) થાય?JEE Mains 2019 Hard