ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

મેંગેંનેટ અને પરમેંગેનેટ આયનોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. સાચા વિધાનો ઓળખો :
A. મેંગેંનેટ અને પરમેંગેંનેટ બંન્ને આયનોની ભૂમિતિ સમચતુષ્ફલકીય છે.
B. મેંગેંનેટ અને પરમેંગેનેટ માં Mn ની ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે +7 અને +6 છે.
C. પરઓક્સોડાયસલ્ફેટ વડે (દ્વારા) Mn(II) ક્ષારનું ઓક્સિડેશન મેંગેંનેટ આયન અંતિમ નીપજ તરીકે આપે છે.
D. મેંગેંનેટ આયન અનુચુંબકીય છે અને પરમેંગેંનેટ આયનો પ્રતિચુંબકીય છે.
E. એસિડમય પરમેંગેનેટ આયન ઓક્ઝલેટ, નાઈટ્રાઈટ અને આયોડાઈડ આયનોનું રિડક્શન કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A માત્ર A, C અને D
  2. B માત્ર A, B અને C
  3. C માત્ર A, D અને E
  4. D માત્ર A અને D
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) માત્ર A અને D

Step-by-step Solution

Detailed explanation

મેંગેનેટ આયન → \(MnO_{4}^{-2}\) પરમેંગેનેટ આયન → \(MnO_{4}^{-}\) (A) બંને સમચતુષ્ફલકીય છે (\(d^{3}s\) સંકરણ) (B) \(MnO_{4}^{-}\) (+7 ઑક્સિડેશન અવસ્થા) \(MnO_{4}^{2-}\) (+6 ઑક્સિડેશન અવસ્થા) (C) \(Mn^{2+} + S_{2}O_{8}^{2-} \to MnO_{4}^{-}\) (પરમેંગેનેટ આયન) (D) \(MnO_{4}^{-}\) →…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app