ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?

  1. A  લોખંડની સપાટી પર ટીનનું આવરણ (કોટીંગ) કાટને રોકે છે, ટીનનું આવરણ ઘસાઈ જાય તો પણ.
  2. B  જયારે \(pH 9\) અथવા \(10\) ની ઉપર ગોઠવાય છે ત્યારે આયર્નને કાટ લાગતો નથી.
  3. C  કાટ લાગવાના પ્રક્રમમાં પાણીમાં ઓગળેલ એસિડિક ઓક્સોઈડો \(\mathrm{SO}_2, \mathrm{NO}_2\) એ ઉદ્દીપક તરીકે વર્તે છે.
  4. D  આયર્ન (લોખંડ) વસ્તુની સપાટી પર વિદ્યુતરાસાયણિક કોષની સ્થાપના (રચાવવ) તરીકે આયર્નને કાટ લાગવાની પરિકલ્પના કરવામાં આવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A)  લોખંડની સપાટી પર ટીનનું આવરણ (કોટીંગ) કાટને રોકે છે, ટીનનું આવરણ ઘસાઈ જાય તો પણ.

Step-by-step Solution

Detailed explanation

As tin coating is peeled off, then iron is exposed to atmosphere.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app