ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Ecosystems

વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચે પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
2. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે.
3. નાઈટ્રોજન યુક્ત મૃત અવશેષી ઘટકો વિઘટનને અવરોધે છે.
4. મૃત અવશેષીય ઘટકો કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે.
5. હૂંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.

  1. A 1, 5 સાચા છે
  2. B 3, 4, 5 સાચા છે
  3. C 1, 2, 5 સાચા છે
  4. D 1, 2, 3, 5 સાચા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 1, 2, 5 સાચા છે

Step-by-step Solution

Detailed explanation

(1) સાચું (2) સાચું
Same subject
Explore more questions on app