ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications

વિધાન I : ELISA એન્ટિજન-એન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે.
વિધાન II : એન્ટિજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતાં સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે ?

  1. A વિધાન I સાચું છે, પણ વિધાન II ખોટું છે.
  2. B વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
  3. C વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે.
  4. D વિધાન I અને II બંને ખોટાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

B
Same subject
Explore more questions on app