JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: બેન્ઝીનનું નાઇટ્રેશન કરવાથી નાઇટ્રોબેન્ઝીન મળે છે, જેની \(CH_{3}COCl / AlCl_{3}\) સાથેની વધુ પ્રક્રિયાથી મળશે

વિધાન II: \(NO_{2}\) સમૂહ m-નિર્દેશક અને નિષ્ક્રિયકારી સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:
- A વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- B વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
- C વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
- D વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
નાઇટ્રોબેન્ઝીન ફ્રિડલ-ક્રાફ્ટ એસાઈલેશન પ્રક્રિયા આપતું નથી કારણ કે તે અત્યંત નિષ્ક્રિયકૃત વલય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની વિઘટન પ્રક્રિયામાં, પ્રક્રિયકના તેની પ્રારંભિક સાંદ્રતાના એક ચતુર્થાંશ અને એક અષ્ટમાંશ વિઘટન માટે લાગતો સમય અનુક્રમે \(t_1\) અને \(t_2(s)\) છે. ગુણોત્તર \(t_1 / t_2\) _______ હશે.JEE Mains 2025 Medium
- આપેલ: \((I)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);\) \(\Delta {H^o_{298\,K}} = - 285.9\,kJ\,mo{l^{ - 1}}\) \((II)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);\) \(\Delta {H^o_{298\,K}} = - 241.8\,kJ\,mo{l^{ - 1}}\) તો પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
- પ્રોટીનના જળવિભાજન વડે પ્રાપ્ત થતા (મળતા) એમિનો એસિડનો પ્રકાર _______ છે.JEE Mains 2024 Hard
- આ સંતુલન ધ્યાનમાં લો \(\mathrm{CO}(\mathrm{~g})+3 \mathrm{H}_2(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{CH}_4(\mathrm{~g})+\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{g})\), જો અચળ તાપમાને પ્રણાલી પર લાગુ પડતું દબાણ બે ગણું વધારવામાં આવે, તો
(A) પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા વધે છે.
(B) સંતુલન પુરોગામી દિશામાં ખસશે.
(C) સંતુલન અચળાંક વધે છે કારણ કે નીપજોની સાંદ્રતા વધે છે.
(D) સંતુલન અચળાંક યથાવત રહે છે કારણ કે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(300 \mathrm{~K}\) પર જો એક આદર્શ વાયુ ના ત્રણ \(moles\) \(80 \mathrm\ {kPa}\) ના અચળ દબાણ વિરુધ્ધ સમતાપીય રીતે \(30 \mathrm{dm}^3\) માંથી \(45 \mathrm{dm}^3\) વિસ્તરણ પામતો હોય તો, સ્થાનાંતરણ પામતી ઉષ્માનો જથ્થો \(\mathrm{J}\)___________ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(N \left( CH _3\right)_3\) અને \(P \left( CH _3\right)_3\) સંક્રાંતિ ધાતુ સંકીર્ણો બનાવવા માટે લિગેન્ડ તરીકે કાર્ય કરી શકે છે.
વિધાન II: N અને P એક જ સમૂહના હોવાથી, \(N \left( CH _3\right)_3\) અને \(P \left( CH _3\right)_3\) નો સંક્રાંતિ ધાતુઓ સાથે બંધનનો સ્વભાવ હંમેશા સમાન હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- કોઈ દ્વિ-બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબની રચના નીચે દર્શાવેલ છે જો આ આખીય ગોઠવણીને વસ્તુ અને પડદાના સ્થાનને ખલેલ પહોંચાડ્યા (બદલ્યા) વગર પાણીમાં ડૂબાડવામાં આવે તો પડદા પર આપણને શું દેખાશે?
JEE Mains 2019 Medium - જો પ્રદેશ \(\left\{(x, y): 0 \leq y \leq \min \left\{2 x, 6 x-x^2\right\}\right\}\) નું ક્ષેત્રફળ \(\mathrm{A}\) હોય, તો \(12 \mathrm{~A}=\) ...........JEE Mains 2024 Medium
- સમાંતર પ્લેટ કેપેસીટર પર \(50\, {Hz}\) આવૃતિવાળો \(AC\) વોલ્ટેજ \(V(t)=20\,sin\omega \,t\) લગાવવામાં આવે છે. બે પ્લેટ વચ્ચેનું અંતર \(2\, {mm}\) અને ક્ષેત્રફળ \(1 \,{m}^{2}\) છે. લગાવેલ \(AC\) વોલ્ટેજ માટે સ્તહનાંતર પ્રવાહનો કંપવિસ્તાર (\(\mu {A}\) માં) કેટલો થાય? [\(\left.\varepsilon_{0}=8.85 \times 10^{-12} \,{F} / {m}\right]\)JEE Mains 2021 Hard
- \({\left| \psi \right|^2}\) અને \(r\)(radial distance) વચ્ચેનો આલેખ નીચે દર્શાવ્યો છે . તે .. . રજૂ કરે છે .
JEE Mains 2019 Medium - જો \(x = x ( y )\) એ વિકલ સમીકરણ \(y \frac{d x}{d y}=2 x+y^{3}(y+1) e^{y}, x(1)=0\); નો ઉકેલ હોય, તો \(x(e)\) = ...........JEE Mains 2022 Hard
- \(x\) ની . . . કિમત માટે \(\sin \,\left( {{{\cot }^{ - 1}}\,\left( {1 + x} \right)} \right) = \cos \,\left( {{{\tan }^{ - 1}}\,x} \right)\) થાય .JEE Mains 2013 Medium