JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
જ્યારે \(35\, mL \,0.15\, M\) લેડ નાઈટ્રેટ દ્રાવણને \(0.12\, M\) ક્રોમિક સલ્ફેટનાં \(20\, mL\) દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે લેડ સલ્ફેટનાં ....... \(\times 10^{-5}\) મોલ્સ (moles)નું અવક્ષેપન થશે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
- A \(565\)
- B \(525\)
- C \(235\)
- D \(412\)
Answer & Solution
Correct Answer
(B) \(525\)
Step-by-step Solution
Detailed explanation
\(3 Pb \left( NO _{3}\right)_{2}+ Cr _{2}\left( SO _{4}\right)_{3} \rightarrow 3 PbSO _{4}+2 Cr \left( NO _{3}\right)_{3}\) \(35\, ml \quad 20\, ml\) \(0.15\, M \quad 0.12\, M\) \(5.25\, m \cdot mol =2.4\, m \cdot mol \quad 5.25 \,m \cdot mol\) \(=5.25 \times 10^{-3} \,mol\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ: \((I)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);\) \(\Delta {H^o_{298\,K}} = - 285.9\,kJ\,mo{l^{ - 1}}\) \((II)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);\) \(\Delta {H^o_{298\,K}} = - 241.8\,kJ\,mo{l^{ - 1}}\) તો પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(- I\) : આવર્ત દરમિયાન, તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહ \(1\) થી સમૂહ \(18\) માં ધીરે ધીરે વધે છે. વિધાન \(- II\) : સમૂહ \(1\) તત્ત્વો દ્વારા (વડે) બનતા ઓક્સાઈડોની પ્રકૃતિ બેઝિક છે જ્યારે સમૂહ \(17\) તત્ત્વોની એસિડીક હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(10 \,mL\) of \(Fe ^{2+}\) દ્રાવણના એસિડિક માધ્યમમાં અનુમાપનમાં \(20 \,mL 0.02 M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ વપરાય છે. તો \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\)JEE Mains 2022 Medium
- હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રતિક્રિયા આપતા સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - આપેલ પ્રક્રિયા શ્રેણીમાંથી મુખ્ય નીપજો નીપજ \(\mathrm{A}\) અને નીપજ \(\mathrm{B}\) છે. નીપજ \(\mathrm{A}\) અને નીપજ \(\mathrm{B}\) માં \(\pi\) ઇલેક્ટ્રોનનો કુલ સરવાળો _______ છે. (નજીકનો પૂર્ણાંક)
JEE Mains 2024 Medium - \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક કાર્બનિક સંયોજન \('{A}^{\prime} {C}_{4} {H}_{8}\) \({KMnO}_{4} / {H}^{+}\) પ્રક્રિયા થતાં સાથે સંયોજન \('{B}^{\prime} {C}_{3} {H}_{6} {O}\) મેળવે છે. સંયોજન \('A^{\prime}\)ના ઓઝોનોલિસીસ પર સંયોજન \('B^{\prime}\) આપે છે. સંયોજન \('A^{\prime}\) છે:JEE Mains 2021 Medium
- બે સરળ આવર્તગતિ નીચેના સમીકરણ મુજબ આપવામાં આવે છે. \({x}_{1}=5 \sin \left(2 \pi {t}+\frac{\pi}{4}\right)\) અને \({x}_{2}=5 \sqrt{2}(\sin 2 \pi {t}+\cos 2 \pi {t})\) બીજી ગતિનો કંપવિસ્તાર પહેલી ગતિ કરતાં કેટલા ગણો હશે?JEE Mains 2021 Medium
- સુરેખાઓ \(l_1\) અને \(l_2\) ઉગમબિંદૂથી પસાર થાય છે અને રેખા \(L:9 x+5 y=45\) ના અક્ષો વચ્યેના રેખાખંડન વિભાગે છે. જો \(m _1\) અને \(m _2\) એ રેખાઓ \(l_1\) અને \(l_2\) ના ઢાળ હોય, તો રેખા \(y =\left( m _1+ m _2\right) x\) નું \(L\) સાથેનું છેદબિંદુ \(.......\) પર આવેલ છે.JEE Mains 2023 Hard
- ધારો કે બે ઉપવલયો \(E _1: \frac{ x ^2}{ a ^2}+\frac{ y ^2}{b^2}=1,( a > b )\) અને \(E _2: \frac{ x ^2}{A^2}+\frac{ y ^2}{B^2}=1,(A< B )\) પૈકી પ્રત્યેક ની ઉત્કેન્દ્રતા \(\frac{4}{5}\) છે. ધારો કે \(E_1\) અને \(E_2\) ના નાભિલંબની લંબાઈઓ અનુક્રમે \(\ell_1\) અને \(\ell_2\) છે, કે જેથી \(2 \ell_1^2=9 \ell_2\). જો \(E_1\) ની નાભિઓ વચ્ચેનું અંતર 8 હોય, તો \(E _2\) ની નાભિઓ વચ્ચેનું અંતર કેટલું છે?JEE Mains 2026 Hard
- ધારો કે \([x]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, અને m અને n અનુક્રમે બિંદુઓની સંખ્યા છે, જ્યાં વિધેય \(f(x)=[x]+|x-2|,-2 \lt x \lt 3\) એ સતત નથી અને વિકલનીય નથી. તો \(\mathrm{m}+\mathrm{n}\) = ___JEE Mains 2025 Medium
- \(32\,Wm ^{-2}\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(3\,Wm ^{-2}\) હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... \(^{\circ}\) છે.JEE Mains 2023 Medium