ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics

બિંદુવત્ ઉદ્ગમસ્થાનમાંથી અપસારી થતા પ્રકાશ માટે,

  1. A તરંગઅગ્ર પરની તીવ્રતા અંતર પર આધાર રાખતી નથી
  2. B તીવ્રતા અંતરના વર્ગના સમપ્રમાણમાં વધે છે
  3. C તરંગઅગ્ર પરવલયાકાર હોય છે
  4. D તરંગઅગ્ર ગોળાકાર હોય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) તરંગઅગ્ર ગોળાકાર હોય છે

Step-by-step Solution

Detailed explanation

તરંગઅગ્ર ગોળાકાર હોય છે
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app