ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers

નીચેનાં વિધાનોમાંથી ઇથર માટે કયું વિધાન સાચું નથી ?

  1. A ઇથરનું ઓક્સિડેશન અને રિડક્શન સામાન્ય રીતે કરી શકાય છે.
  2. B ઇથર પાણી સાથે આંતર આણ્વિય H-બંધ બનાવતું નથી તેથી પાણીમાં અદ્રાવ્ય છે
  3. C R-OH ની સાંદ્ર \(H _2 SO _4\) સાથે યોગ્ય પરિસ્થિતિમાં પ્રક્રિયાથી ઇથર બને છે.
  4. D ઇથરનાં ઉત્કલનબિંદુ આલ્કોહોલ કરતાં નીચાં હોય છે. કારણ કે, તેમાં આંતર આણ્વિય હાઈડ્રોજન બંધ હોતા નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ઇથર પાણી સાથે આંતર આણ્વિય H-બંધ બનાવતું નથી તેથી પાણીમાં અદ્રાવ્ય છે

Step-by-step Solution

Detailed explanation

B
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app