ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation

વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.

  1. A વિધાન I અને II બંને સાચાં છે.
  2. B વિધાન I ખોટું અને વિધાન ॥ સાચું છે.
  3. C વિધાન I સાચું અને વિધાન ॥ ખોટું છે.
  4. D વિધાન I અને II ખોટાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન I સાચું અને વિધાન ॥ ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

C
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app