ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા \(100\) લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે \(30^{\circ}\) ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.

  1. A \(150\)
  2. B \(50\)
  3. C \(75\)
  4. D \(100\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(75\)

Step-by-step Solution

Detailed explanation

Now emerging intensity \(=\frac{ I _{0}}{2} \cos ^{2} 30^{\circ}\) \(=100\left(\frac{\sqrt{3}}{2}\right)^{2}=100 \times \frac{3}{4}=75\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app