JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ડાયનાઇટ્રોજનના સંદર્ભમાં સાચુ વિધાન કયુ છે?
- A પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ શસ્ત્રક્રિયામાં થતો નથી.
- B તે પ્રતિક્રિયાશીલ રસાયણો માટે નિષ્ક્રિય મંદક તરીકે ઉપયોગ કરી શકાય છે.
- C તે \(25^{\circ} C\) એ ડાયઓક્સિજન સાથે જોડાઈ શકે છે.
- D \(N _{2}\) એ સ્વભાવમાં અનુચુંબકીય છે.
Answer & Solution
Correct Answer
(B) તે પ્રતિક્રિયાશીલ રસાયણો માટે નિષ્ક્રિય મંદક તરીકે ઉપયોગ કરી શકાય છે.
Step-by-step Solution
Detailed explanation
\((1)\) Liquid nitrogen is used as a refreigerant to preserve biological material food items and in cryosurgery. \((2)\) In iron and chemical Industry inter dilluent for reactive chemicals
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CrO}_3\), \(\mathrm{MoO}_3\) કરતાં પ્રબળ ઑક્સિડેશનકર્તા છે.
વિધાન II : \(\mathrm{Cr}(\mathrm{VI})\), \(\mathrm{Mo}(\mathrm{VI})\) કરતાં વધુ સ્થાયી છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Hard - હાઈડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમા પ્રથમ ઉત્સર્જન રેખાનો તરંગ આંક જણાવો. \((\,R =\) રીડબર્ગ અચળાંક \()\)JEE Mains 2013 Medium
- આપેલ,
(A) \(n =5, m_1=-1\)
(B) \(n =3, l =2, m_{ l }=-1, m_{ s }=+\frac{1}{2}\)
(A) અને (B) માં આપેલા ક્વોન્ટમ આંકો ધરાવતા એક પરમાણુમાં ઈલેક્ટ્રોન(નો)ની મહત્તમ સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Medium - એક એમાઇન \(( X )\) બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમાં p-ટોલ્યુઇનસલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરતા દ્રાવણ સ્પષ્ટ રહે છે. બનેલા એમાઇન \((X)\) નું મોલર દળ _______ \(gmol ^{-1}\) છે.
(આપેલ મોલર દળ \(gmol ^{-1}\) માં છે : C : 12, H : 1, O : 16, N: 14 )JEE Mains 2024 Medium - નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{PF}_5\) અને \(\mathrm{BrF}_5\) બંને \(\mathrm{sp}^3 \mathrm{~d}\) સંકરણ દર્શાવે છે. વિધાન \(II\): બંને \(\mathrm{SF}_6\) અને \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણ દર્શાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- C-H(A), C-O(B), C=O(C) અને \(C \equiv N(D)\) બંધોની સહસંયોજક બંધ લંબાઈનો સાચો વધતો ક્રમ છે:JEE Mains 2026 Easy
- કોઈ શ્રેઢીમાં \(4\) પદો હોય જેમાં પેહલા ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં અને છેલ્લા ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય જેનો સામાન્ય તફાવત છ છે. જો પહેલું અને છેલ્લું પદ સમાન હોય તો છેલ્લું પદ મેળવો.JEE Mains 2013 Hard
- H પરમાણુની ત્રણ વર્ણપટ રેખાઓની તરંગ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. બામર શ્રેણીઓમાં આવતી વર્ણપટ રેખાઓના સેટને ઓળખો.
(R = રીડબર્ગ અચળાંક)JEE Mains 2026 Medium - ઇલેકટ્રીકલ ધટકોમાંથી ડાયોડને શોધવા માટે મલ્ટીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે, તો નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો.JEE Mains 2022 Medium
- દરેક દળ \('M'\) અને વ્યાસ ' \(a\) ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે \(OO ^{\prime}\) ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{4} Ma ^{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2022 Medium - \(0.1\) ફેરાડે વિધુતનો ઉપયોગ કરી પ્લેટિનમના ધુવો વચ્ચે \(Ni(NO_3)_2\) ના દ્રાવણ વિધુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર કેટલા મોલ \(Ni\) જમા થશે ?JEE Mains 2019 Hard