ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics

યંગના બે સ્લિટના પ્રયોગ માટે નીચે મુજબ બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\) જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો શલાકાઓનું કોણીય અંતર અચળ રહે છે. વિધાન \(II:\) જો એકરંગી ઉદગમને સ્થાને બીજા ઊંચી તરંગલંબાઈના એકરંગી ઉદગમને લેવામાં આવે, તો શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A વિધાન \(I\) ખોટું છે. પરંતુ વિધાન \(II\) સાચું છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  3. C બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  4. D વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન \(I\) સાચું છે.પરંતુ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Angular width, \(\theta_w=\frac{\lambda}{d}\) \(\theta_w\) independent of \(D\) but depends on \(\lambda\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app