ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases

વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી, શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમીતતાઓથી પીડાય છે જેથી શ્વાસોચ્છવાસ દરમ્યાન સિસોટી જેવો અવાજ આવે છે. આ આને કારણે છે

  1. A નાસિકા કોટરના શ્લેષ્મસ્તર પર ઘાતક નહિ તેવી વૃદ્ધિ.
  2. B શ્વાસવાહિનીઓ તેમજ શ્વાસવાહિકાઓમાં દાહ (સોજો).
  3. C રેષામય પેશીઓનો ઝડપી વધારો અને વાયુકોષ્ઠોની દિવાલને નુકશાન
  4. D ન્યુમોસાઈટ્સ દ્વારા સર્વેફ્રેક્ટન્ટ્રસના સ્રાવમાં ઘટાડો
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) શ્વાસવાહિનીઓ તેમજ શ્વાસવાહિકાઓમાં દાહ (સોજો).

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app