NEET · Biology · STD 11 - 9. Biomolecules
ઉત્સેચકની ક્રિયાને સંબંધિત કયો વિકલ્પ સાચો નથી, તે પસંદ કરો.
- A ક્રિયાધારક ઉત્સેચક સાથે તેના સક્રિય સ્થાન પર બંધાય છે.
- B પુષ્કળ સક્સિનેટ ઉમેરવાથી મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઈડ્રોજિનેસનું અવરોધન ઉલટાવી શકાતું નથી.
- C એક બિન સ્પર્ધાત્મક અવરોધક ઉત્સેચક સાથે ક્રિયાધારક બંધાતા સ્થાનથી ભિન્ન સ્થાન પર બંધાય છે.
- D મેલોનેટ એ સક્સિનિક ડીહાઈડ્રોજીનેઝનો સ્પર્ધાત્મક અવરોધક છે.
Answer & Solution
Correct Answer
(B) પુષ્કળ સક્સિનેટ ઉમેરવાથી મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઈડ્રોજિનેસનું અવરોધન ઉલટાવી શકાતું નથી.
Step-by-step Solution
Detailed explanation
(b) : મેલોનેટ દ્વારા સક્સિનેટ ડીહાઈડ્રોજીનેઝની ક્રિયાશીલતામાં ઘટાડો એ સ્પર્ધાત્મક અવરોધનનું ઉદાહરણ છે. સ્પર્ધાત્મક અવરોધન એ પ્રતિવર્તી અવરોધન છે, જ્યાં અવરોધક ઉત્સેચકના સક્રિય સ્થાન માટે સામાન્ય ક્રિયાધારક સાથે સ્પર્ધા કરે છે. એક સ્પર્ધાત્મક અવરોધક સામાન્ય રીતે સામાન્ય ક્રિયાધારક જેવો જ હોય છે અને તેથી, તે ઉત્સેચકના સક્રિય સ્થાનમાં બંધબેસે છે અને તેની સાથે બંધાય છે. હવે ઉત્સેચક ક્રિયાધારક પર ક્રિયા કરી શકતો નથી અને પ્રક્રિયા ઉત્પાદનો બનતા નથી. આથી, ઉત્સેચકની ક્રિયા ઘટી શકે છે અથવા અવરોધિત થઈ શકે છે. કારણ કે એક સ્પર્ધાત્મક અવરોધક ફક્ત અસ્થાયી રૂપે સ્થાનનો કબજો લે છે, તેથી ઉત્સેચકની ક્રિયા કાયમી ધોરણે અસરગ્રસ્ત થતી નથી. આમ, પુષ્કળ સક્સિનેટ ઉમેરવાથી મેલોનેટ દ્વારા સક્સિનિક ડીહાઈડ્રોજીનેઝનું અવરોધન ઉલટાવી શકાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.NEET 2014 Medium
- ચેતોપાગમનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Medium
- બીટા ગ્લોબિન જનીનનો છઠ્ઠો પરિવર્તિત કોડોન, જે હિમોગ્લોબિનના બહુલીકરણ અને RBC ના આકારમાં ફેરફાર કરે છે તે છે :NEET 2026 Medium
- સ્નાયુ/કંકાલ તંત્રના સંબંધમાં સૂચી I ને સૂચી II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ટિટૅની I. સાંધાનો સોજો B. આર્થરાઇટિસ II. ચેતાસ્નાયુ સંધિસ્થાનને અસર કરતો સ્વયંપ્રતિરક્ષા રોગ C. માયસ્થેનિયા ગ્રેવીસ III. દેહજળમાં \(Ca ^{++}\) ના ઓછા પ્રમાણને કારણે સ્નાયુઓમાં આપોઆપ સંકોચન D. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી IV. કંકાલ સ્નાયુઓનું ધીરેધીરે અપકર્ષ થવુ NEET 2026 Easy - શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy
- \(DNA\) ની શૃંખલાઓને ઈથીડીયમ બ્રોમાઈડ જેલથી અભિરંજીત કરી \(UV\) કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે :NEET 2021 Medium
More PYQs from NEET
- શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium
- નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium
- હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું વિધાન સરળ સ્નાયુની પ્રકૃતિને ખોટી રીતે રજૂ કરે છે ?NEET 2021 Medium
- 8 cm અને 3 cm બાજુઓ ધરાવતા લંબચોરસ, તારનું એક નાના કટ વાળું ગૂંચળું (લૂપ), 0.3 T મૂલ્યના આ લૂપના સમતલને લંબ હોય તેવી દિશામાંના નિયમિત ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે છે. જો લૂપનો તેની નાની બાજુને લંબ દિશામાંનો વેગ 2 cm \(s^{-1}\) હોય, તો કપાયેલા ભાગ વચ્ચે ઉત્પન્ન થતું emf __________ થશે.NEET 2026 Easy
- જ્યારે 8 N અને 6 N પરસ્પર લંબ બળો 5 kg દળના પદાર્થ પર લાગુ પડે ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય અને દિશા અનુક્રમે __________ છે.NEET 2026 Medium