NEET · Biology · STD 11 - 4. Animal kingdom
સરીસૃપ વર્ગની લાક્ષણિકતાઓ છે:
- A શરીર ભીની અને ભીંગડાં વિહીન ત્વચાથી ઢંકાયેલું હોય છે, કાન કર્ણપટલ દ્વારા રજૂ થાય છે, અન્નમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનનમાર્ગ એક સામાન્ય અવસારણીમાં ખુલે છે.
- B મીઠા પાણીના પ્રાણીઓ અસ્થિમય અંતઃકંકાલ ધરાવે છે, તરણશીલતાનું નિયમન કરવા માટે વાતાશય હોય છે.
- C દરિયાઈ પ્રાણીઓ કાસ્થિમય અંતઃકંકાલ ધરાવે છે, શરીર પ્લેકોઈડ ભીંગડાંથી ઢંકાયેલું હોય છે.
- D શરીર શુષ્ક અને શૃંગીકૃત ત્વચાથી ઢંકાયેલું હોય છે, શરીર પરના ભીંગડાં બાહ્ય ત્વચીય હોય છે, તેમને બાહ્ય કાન હોતા નથી.
Answer & Solution
Correct Answer
(D) શરીર શુષ્ક અને શૃંગીકૃત ત્વચાથી ઢંકાયેલું હોય છે, શરીર પરના ભીંગડાં બાહ્ય ત્વચીય હોય છે, તેમને બાહ્ય કાન હોતા નથી.
Step-by-step Solution
Detailed explanation
(d) : સરીસૃપ એ ભૂમિ પરના શુષ્ક પ્રદેશોમાં જીવન માટે સંપૂર્ણપણે અનુકૂલિત પૃષ્ઠવંશીઓનો પ્રથમ વર્ગ છે. સરીસૃપના લક્ષણો ખરેખર એવા લક્ષણોનું સંયોજન છે જે એક તરફ મત્સ્ય અને ઉભયજીવીઓમાં, અને બીજી તરફ વિહંગ તથા સસ્તનોમાં જોવા મળે છે. તેમનું બાહ્ય કંકાલ શૃંગી બાહ્યત્વચીય ભીંગડાં, ઢાલ, પ્લેટ્સ અને પ્રાવરનું બનેલું હોય છે. તેમની ત્વચા શુષ્ક, શૃંગીકૃત અને ગ્રંથિવિહીન હોય છે. સરીસૃપમાં બાહ્ય કાનનો અભાવ હોય છે અને અચલ પોપચાં હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વનસ્પતિમાં \(t-DNA\) નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?NEET 2015 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી \(I\) યાદી \(II\) (A) અક્ષસૂત્ર (I) તારાકેન્દ્ર (B) ગાડાના પૈડા જેવી રચના (II) પક્ષ્મ અને કશા (C) કિસ્ટી (III) રંગસૂત્ર (D) સેટેલાઈટ (IV) કણાભસૂત્ર NEET 2024 Medium - બીટા ગ્લોબિન જનીનનો છઠ્ઠો પરિવર્તિત કોડોન, જે હિમોગ્લોબિનના બહુલીકરણ અને RBC ના આકારમાં ફેરફાર કરે છે તે છે :NEET 2026 Medium
- જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....NEET 2016 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Easy
- રાઈના પુષ્પમાં પુષ્પાસન પર પુષ્પીય ભાગોની સાચી ગોઠવણી કઈ છે?NEET 2020 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?NEET 2013 Medium
- બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છેNEET 2019 Easy
- \(DNA\) માં હાજર નથી.NEET 2015 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\): પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે. વિધાન \(II\): યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત \(DNA\) ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- જૂના વૃક્ષોમાં દ્વિતીયક જલવાહક પેશીનો મોટો ભાગ ઘેરા કથ્થાઈ રંગનો અને કીટકોના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે, તેનું કારણ છે:
\((a)\) દ્વિતીયક ચયાપચયિકોનો સ્ત્રાવ અને તેમનો વાહિનીઓના પોલાણમાં સંગ્રહ.
\((b)\) ટેનીન અને રેઝીન જેવાં કાર્બનિક સંયોજનોનો પ્રકાંડના કેન્દ્રીય સ્તરોમાં સંગ્રહ.
\((c)\) સુબેરિન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના બહારના સ્તરમાં સંગ્રહ.
\((d)\) ટેનીન, ગુંદર, રેઝીન અને સુગંધિત દ્રવ્યોનો પ્રકાંડના પરિઘીય સ્તરોમાં સંગ્રહ.
\((e)\) મૃદુતક કોષો, કાર્યાત્મક રીતે સક્રિય જલવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard - પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. કારણ કેNEET 2016 Medium