ExamBro
ExamBro
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો.

  1. A દરેક રિસ્ટ્રિકશન ઉત્સુચક \(DNA\) ગોઠવણીની લંબાઈ તપાસીને કાર્ય કરે છે.
  2. B તે \(DNA\) ની શૃંખલાને પેલીન્ડોમિક સ્થાને થી કાપે છે.
  3. C તે જનીન ઈજનેરી વિદ્યામાં ઉપયોગી છે.
  4. D \(DNA\) લાઈગેઝના ઉપયોગથી ચીપકુ છેડાને જોડી શકાય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(DNA\) લાઈગેઝના ઉપયોગથી ચીપકુ છેડાને જોડી શકાય છે

Step-by-step Solution

Detailed explanation

રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ DNA ને કાપવાનું કામ કરે છે, જ્યારે DNA લાઈગેઝ તેને જોડવાનું કામ કરે છે. તેથી રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં વિધાન (D) ખોટું છે.
From NEET
Explore more questions on app