NEET · Biology · STD 12 - 12. ecosystem
પારિસ્થિતિક પિરામિડ વિવિધ પોષણ સ્તરોએ સજીવો વચ્ચેના સંબંધો દર્શાવે છે અને તેઓ સામાન્ય રીતે નીચેના માટે અધોવર્તી હોય છે :
- A તૃણભૂમીમાં સંખ્યાના પિરામિડ
- B તળાવના નિવસનતંત્રમાં ઊર્જાના પિરામિડ
- C તૃણભૂમીમાં જૈવભારના પિરામિડ
- D સમુદ્રમાં જૈવભારના પિરામિડ
Answer & Solution
Correct Answer
(D) સમુદ્રમાં જૈવભારના પિરામિડ
Step-by-step Solution
Detailed explanation
(D) સમુદ્રમાં જૈવભારના પિરામિડ
સમુદ્ર અથવા જલીય પારિસ્થિતિક તંત્રમાં જૈવભારનો પિરામિડ સામાન્ય રીતે ઊંધો હોય છે કારણ કે માછલીઓનો (પ્રાથમિક અને દ્વિતીયક ઉપભોક્તાઓ) જૈવભાર ફાઈટોપ્લેન્કટોન (ઉત્પાદકો) ના જૈવભાર કરતાં ઘણો વધારે હોય છે.
તૃણભૂમીમાં સંખ્યાનો પિરામિડ સીધો હોય છે.
ઊર્જાનો પિરામિડ બધા પારિસ્થિતિક તંત્રમાં હંમેશા સીધો હોય છે કારણ કે દરેક પોષણ સ્તરે ઊર્જા ગરમી સ્વરૂપે વ્યય પામે છે.
તૃણભૂમીમાં જૈવભારનો પિરામિડ સીધો હોય છે.
સમુદ્ર અથવા જલીય પારિસ્થિતિક તંત્રમાં જૈવભારનો પિરામિડ સામાન્ય રીતે ઊંધો હોય છે કારણ કે માછલીઓનો (પ્રાથમિક અને દ્વિતીયક ઉપભોક્તાઓ) જૈવભાર ફાઈટોપ્લેન્કટોન (ઉત્પાદકો) ના જૈવભાર કરતાં ઘણો વધારે હોય છે.
તૃણભૂમીમાં સંખ્યાનો પિરામિડ સીધો હોય છે.
ઊર્જાનો પિરામિડ બધા પારિસ્થિતિક તંત્રમાં હંમેશા સીધો હોય છે કારણ કે દરેક પોષણ સ્તરે ઊર્જા ગરમી સ્વરૂપે વ્યય પામે છે.
તૃણભૂમીમાં જૈવભારનો પિરામિડ સીધો હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium
- જૈવિક સ્વરૂપોમાં સમય સાથે થયેલ ઉદવિકાસને અનુસંધાને સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. લગભગ 65 mya I. ઘણું કરીને જડબા વગરની માછલીનો ઉદ્ભવ થયો B. લગભગ 500 mya II. પૃથ્વી પરથી ડાયનોસોર્સ અચાનક ગાયબ થયા C. લગભગ 350 mya III. ઘણું કરીને સમુદ્રીશેવાળ અને કેટલીક વનસ્પતિઓનું અસ્તીત્વ હતુ D. લગભગ 320 mya IV. અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા અને સક્રિય બન્યા NEET 2026 Medium - ફાયકોએરીથ્રીન શેમાં મુખ્ય રંજકદ્રવ્ય છે?NEET 2020 Easy
- સ્નાયુ સંકોચન સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પ્રેરક ચેતાકોષ CNS દ્વારા મોકલેલ સંદેશાને ચેતા તંતુના સ્નાયુતંતુ પડ સુધી લઈ જાય છે.
B. ચેતાકીય સંકેત ક્રિયાશીલ કલા વીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે જે સારકોપ્લાઝમમાં \(Ca ^{++}\) મુક્ત થવાનું કારણ બને છે.
C. \(Ca ^{++}\) માં વધારો સેતુ નિર્માણ તોડવા માટે એકટીનને અક્રિયાશીલ કરે છે.
D. એકટીન એ માયોસીનના શીર્ષ સાથે સેતુનિર્માણ કરવા માટે જોડાય છે.
E. એકટીન તંતુઓને 'A' બેન્ડના કેન્દ્ર તરફ ખેંચવાથી સ્નાયુતંતુક ખંડ ટુંકો બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium
More PYQs from NEET
- ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........NEET 2014 Medium
- નીચેના પૈકી ક્યા વિકલ્પોમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મોના ફેરફાર સાથે સહમત નથી ?NEET 2016 Medium
- સરળ સ્નાયુ પેશી એ ...NEET 2016 Medium
- સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?NEET 2019 Medium
- \(298\, K\) તાપમાને શુદ્ધ પાણીમાં \(H_2\) વિધુતધ્રુવનો પોટેન્શિયલ શૂન્ય કરવા માટે જરૂરી \(H_2\) નુ દબાણ ...........છે.NEET 2016 Medium
- \(M\) દળ ધરાવતા અને \(d\) જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા \(\frac{\mathrm{d}}{2}\) જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ \(....\) હશે.NEET 2021 Medium