ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

પ્લાસ્મીડ \(pBR322\) ના જનીન \(amp^R\) અંતર્ગત \(PstI\) રીસ્ટ્રીકશન ઉન્સેચક સ્થાન છે જે એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ આપે છે. જો આ ઉત્સુચક \(\beta-\)ગેલેક્ટોસાઇડ ઉત્પાદન માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃસંયોજીત પ્લાસ્મીડ ઈ. કોલીની પ્રજાતિમાં દાખલ કરાય તો-

  1. A તે યજમાન કોષને એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ નહીં આપી શકે.
  2. B રૂપાંતર પામેલા કોષને એમ્પીસીલીન પ્રતિકાર તેમજ \(\beta-\)ગેલકટોસાઈડ ઉત્પાદન-બંને ક્ષમતા હશે.
  3. C યજમાન કોષનું અપઘટન થશે.
  4. D બેવડી ક્ષમતા સાથેનું એક નવતર પ્રોટીન ઉત્પન્ન કરી શકશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) તે યજમાન કોષને એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ નહીં આપી શકે.

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app