ExamBro
ExamBro
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે \(50\%\) પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?

  1. A જનીનો જુદા જુદા રંગસૂત્રો ઉપર આવેલા હશે.
  2. B જનીન એકબીજાની ખૂબ જ નજદીક ગોઠવાયેલા હશે.
  3. C જનીનો મુક્ત વહેંચણી દર્શાવે છે.
  4. D જો જનીનો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો તે પ્રત્યેક અર્ધીકરણમાં એક કરતાં વધારે વ્યતિકરણ દર્શાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) જનીન એકબીજાની ખૂબ જ નજદીક ગોઠવાયેલા હશે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app