NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચેનામાંથી કયો વિકલ્પ સંઘ નૂપુરકની લાક્ષણિકતાઓને સાચી રીતે દર્શાવે છે?
- A દ્વિગર્ભસ્તરીય, મોટે ભાગે દરિયાઈ અને અરીય સમમિતિ
- B ત્રિગર્ભસ્તરીય, અખંડિત શરીર અને દ્વિપાર્શ્વ સમમિતિ
- C ત્રિગર્ભસ્તરીય, ખંડમય શરીર અને દ્વિપાર્શ્વ સમમિતિ
- D ત્રિગર્ભસ્તરીય, ચપટું શરીર અને અદેહકોષ્ઠીય સ્થિતિ.
Answer & Solution
Correct Answer
(C) ત્રિગર્ભસ્તરીય, ખંડમય શરીર અને દ્વિપાર્શ્વ સમમિતિ
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ (3) સાચો જવાબ છે કારણ કે સંઘ નૂપુરકના સભ્યો ત્રિગર્ભસ્તરીયતા દર્શાવતા ખંડમય કૃમિ છે.
અદેહકોષ્ઠીય સ્થિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ સંઘ પ્લેટીહેલ્મિન્થીસના સભ્યોમાં જોવા મળે છે.
અદેહકોષ્ઠીય સ્થિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ સંઘ પ્લેટીહેલ્મિન્થીસના સભ્યોમાં જોવા મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલેNEET 2023 Hard
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. વિઘટન I. ગાઢ રંગના આકારહીન કલિલીક પદાર્થનું ભેગુ થવું B. મૃત અવશેષીય ઘટકો II. જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની ક્રિયાથી અકાર્બનિક પોષકો મુકત થવા C. ખનીજીકરણ III. જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને અકાર્બનિક પદાર્થો બનાવવા D. સેન્દ્રીયકરણ IV. વનસ્પતિઓ અને પ્રાણીઓના મળસહિતના અવશેષો NEET 2026 Easy - ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?NEET 2015 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I યાદી - II A. સેન્ટ્રોમિયર (i) કણાભસૂત્ર B. પક્ષ્મ (ii) કોષ વિભાજન C. ક્રિસ્ટી (iii) કોષ હલનચલન D. કોષરસ પટલ (iv) ફોસ્ફોલિપિડ દ્વિસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I:\) અંતરારંભી અને બહિરારંભી વનસ્પતિ દેહમાં દ્વિતીયક જલવાહક પેશીની સ્થિતિનું વર્ણન કરવા માટે ઘણીવાર ઉપયોગમાં લેવાતા શબ્દો છે.
વિધાન \(II:\) બહિરારંભી સ્થિતિ એ મૂળતંત્રનું સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2023 Hard - \(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :NEET 2021 Easy
More PYQs from NEET
- નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?NEET 2020 Easy
- મકાઈના દાણાના બીજપત્રને કહે છેNEET 2016 Medium
- જ્યારે પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય ......NEET 2018 Hard
- આપેલા : \(I\) અને \(II\) શું હશે ?
NEET 2013 Hard - \(Ag_2C_2O_4\) ના સંતૃપ્ત દ્રાવણમાં \(Ag^+\) ની સાંદ્રતા \(2.2 \times 10^{-4}\, mol\, L^{-1}\) છે. તો \(Ag_2C_2O_4\) નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો.NEET 2017 Medium
- નીચેનામાંથી કયું સંગત વિધાન છે?NEET 2013 Medium