ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

નીચેના વિધાનો રેસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણીક્તા દર્શાવે છે. ખોટુ વિધાન ઓળખો.

  1. A \(DNA\) ની અંદર ચોક્કસ સ્થાન ઓળખી આ ઉત્સેચક \(DNA\) અણુમાં કાપ મૂકે છે.
  2. B આ ઉત્સુચક \(DNA\) ને ચોક્કસ સ્થાને તોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે.
  3. C આ ઉત્સેચક દરેક શૃંખલા પર સુગર\(-\)ફોસ્ફટ માળખાને ચોક્કસ સ્થાને કાપે છે. 
  4. D \(DNA\) પર આવેલ પેલીનડ્રોમીક ન્યુક્લિઓટાઈડ શ્રેણી ને આ ઉત્સેચક ઓળખી શકે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) આ ઉત્સુચક \(DNA\) ને ચોક્કસ સ્થાને તોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે.

Step-by-step Solution

Detailed explanation