ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 2. Biology classification

નીચે પૈકી કયું વિધાન સાચું છે ?

  1. A બે કોષોના યુગ્મનને કેન્દ્ર સંલયન કહેવાય.
  2. B બે ચલિત કે અચલિત જન્યુઓ ના જીવરસ  યુગ્મનને કોષરસયુગ્મતા કહેવાય.
  3. C જે સજીવો જીવીત વનસ્પતિઓ પર નભે તેમને મૃતોપજીવી કહેવાય
  4. D કેટલાક સજીવો વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન વિશિષ્ટ કોષોમાં કરી શકે છે, જેને આવરણ કોષો કહેવામાં આવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બે ચલિત કે અચલિત જન્યુઓ ના જીવરસ  યુગ્મનને કોષરસયુગ્મતા કહેવાય.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app