ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

નીચે પૈકી ક્યું વિધાન જેલ ઈલેક્ટ્રોફીરેસીસ પદ્ધતિ સંદર્ભે સાચું નથી?

  1. A છૂટા પાડેલા \(DNA\) ના ટૂકડાઓને ઈથીડીયમ બ્રોમાઈડ દ્વારા અભિરંજીત કરવામાં આવે છે.
  2. B રંગકારક પદાર્થની હાજરીથી \(DNA\) પટ્ટાઓને વાદળી (બ્લુ) રંગ મળે છે.
  3. C જ્યારે \(UV\) પ્રકાશમાં જેલને જોવામાં આવે ત્યારે \(DNA\) ના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોવા મળે છે.
  4. D \(DNA\) ની છૂટી પાડેલી શૃંખલાઓને જેલથી જુદી પાડવાની ક્રિયાને છાલન (ઈલ્યુશન) કહે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) રંગકારક પદાર્થની હાજરીથી \(DNA\) પટ્ટાઓને વાદળી (બ્લુ) રંગ મળે છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app