ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન I : સ્થાનાંતરિત RNA અને રિબોસોમલ RNA, mRNA સાથે આંતરક્રિયા કરતા નથી.
વિધાન II : RNA અંતરાય (RNAi) બધા સુકોષકેન્દ્રીય સજીવોમાં કોષીય બચાવ પદ્ધતિ તરીકે થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  1. A વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
  2. B વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
  3. C વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે.
  4. D વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

સ્થાનાંતરિત RNA અને રિબોસોમલ RNA બંને mRNA સાથે આંતરક્રિયા કરે છે.
RNA અંતરાય (RNAi) બધા સુકોષકેન્દ્રીય સજીવોમાં કોષીય બચાવ પદ્ધતિ તરીકે થાય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app