ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants

નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન \(I\): મૃદુતક જીવંત છે પરંતુ સ્થૂલકોણક મૃત પેશી છે.
વિધાન \(II\) : અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે
  2. B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે
  3. C વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે
  4. D વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે

Step-by-step Solution

Detailed explanation

સ્થૂલકોણક પણ જીવંત પેશી છે.
અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app