NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\) : કોષ ચક્રના G0 તબક્કા દરમિયાન, કોષ ચયાપચયની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે.
વિધાન \(II\) : તારાકાય આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
- B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચા છે.
- C વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટા છે.
- D વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(A) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
વિધાન I ખોટું છે કારણ કે G0 તબક્કા દરમિયાન, કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે પરંતુ વિભાજન કરતું નથી.
વિધાન II સાચું છે કારણ કે તારાકેન્દ્ર આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
વિધાન II સાચું છે કારણ કે તારાકેન્દ્ર આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન દ્વિગુણન પામે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધીકરણ \(I\) પછી, પરિણામી બાળકોષોમાં :NEET 2019 Easy
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- ક્રેબ્સ ચક્ર માટે કયું વિધાન અસત્ય છે ?NEET 2017 Medium
- ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.NEET 2022 Medium
- સાચાં વિધાનોના જૂથને ઓળખો. \(A\). વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે. \(B\). જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી. \(C\) મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે \(D\). કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે. \(E\). કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે. નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેનામાંથી કઈ કોષીય અંગિકા કાર્બોહાઇડ્રેટ્સમાંથી ઊર્જા મેળવીને \(ATP\) બનાવવા માટે જવાબદાર છે?NEET 2017 Medium
More PYQs from NEET
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(RNA\) પોલીમરેઝ \(III\) \(I\) snRNPs \(B\) પ્રત્યાંકનનું પૂર્ણ થવું \(II\) પ્રમોટ૨ \(C\) એક્ઝોન્સને કાપીને દૂર કરવા \(III\) Rho ફેકટર \(D\) \(TATA\) બોક્સ \(IV\) SnRNAs, tRNA NEET 2024 Medium - પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :NEET 2022 Medium
- માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...NEET 2016 Medium
- બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?NEET 2025 Easy
- \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગથી બનાવેલ કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ \(24\; mA\) છે. જો એમીટરમાંથી બહાર આવતા \(80 \%\) ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે, તો બેઝ પ્રવાહનું સંખ્યાત્મક મૂલ્ય કેટલું હશે?NEET 2022 Medium