ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement

નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  1. A \((A)\) અને \((R)\) બંને સાચાં છે પરંતુ \((R)\) એ \((A)\) ની યોગ્ય સમજૂતી નથી.
  2. B \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.
  3. C \((A)\) ખોટું છે પરંતુ \((R)\) સાચું છે.
  4. D \((A)\) અને \((R)\) બંને સાચાં છે અને \((R)\) એ \((A)\) ની યોગ્ય સમજુતી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \((A)\) સાચું છે પરંતુ \((R)\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app