ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement

કંકાલસ્નાયુઓના આકુંચનમાં કેલ્શિયમ મહત્ત્વનું છે. કારણ કે તે

  1. A એક્ટિન તંતુઓ અને માયોસિન ક્રોસબ્રીજ (સેતુ) વચ્ચે બંધ રચાતા અટકાવે છે.
  2. B માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનોને ખુલ્લા કરવા ટ્રોપોનીન સાથે જોડાય છે.
  3. C એક્ટિન તંતુથી માયોસિનના શીર્ષ ભાગને છૂટું પાડે છે.
  4. D માયોસિન \(ATP\) એઝ સાથે જોડાઈ તેને સક્રિય બનાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનોને ખુલ્લા કરવા ટ્રોપોનીન સાથે જોડાય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app